Festival Posters

જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (06:50 IST)
અમે બધા જાણીએ છે કે નેલ પેંટ લગાવતા હાથ કેટલા સુંદર લાગે છે, પણ સુંદર હાથ ત્યારે જ ખરાબ લાગે છે જ્યારે અમારી નેલ પેંટ લગાવવાના એક બે દિવસમાં જ અડધી નિકળવા લાગે છે.
1. નેલ રીમૂવરથી સારી રીતે નેલ સાફ કરો અને ત્યારબાદ નવી નેલ પૉલિશ લગાવવી. જૂની નેલ પૉલિશ પર નવું રંગ લગાવાથી જાડી પરત બની જાય છે અને વધારે ટકી શકતી નથી. 
 
2. નેલ -પૉલિશ લગાવવાથી પહેલા શીશીને સારી રીતે હલાવી લો, જેનાથી જમેલું રંગ એકજેવું થઈ જાય અને એ સારી રીતે નેલ્સ પર ફેલશે. 
 
3. કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહે૱આ ટાંસપેરેંટ બેસ કલર પણ લગાવવું. તેની ઉપર નેલ પોલિશ લગાવવાથી વધારે ટકી રહેશે. 
 
4. નેલ પૉલિશના બે -ત્રણ કોટ લગાવવું. બીજું કોટ અને ત્રાજુ કોટ પહેલો કોટ સૂક્યા પછી જ લગાવવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

Ajit Pawar funeral Live : આજે બારામતીની માટીમાં વિદાય લેશે 'દાદા' અજીત પવાર, રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

કર્ણાટકમાં બસમાં આગ લાગી, 10 મુસાફરો ઘાયલ; 36 મુસાફરો સવાર હતા

29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ

ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું, ટોચના બેટ્સમેન રહ્યા ફ્લોપ

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments