Dharma Sangrah

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Webdunia
બુધવાર, 26 જૂન 2024 (06:42 IST)
monsoon skin care- ઋતુ કોઈ પણ હોય સ્કિન કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે સ્કિન કેર નહી કરશો તો સ્કિનથી સંકળાયેલી સમસ્યાઓ ઉભી થઈ શકે છે સાથે જ સ્કિનની સુંદરતા પણ ઓછી થઈ જાય છે તેથી જરૂરી છે કે સ્કિનને સારી રીતે કેર કરવી અને આ વાત વરસાદમાં પણ લાગુ પડે છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં મહિલાઓ ત્વચાની સંભાળ રાખતી નથી અને આ જ કારણ છે કે ત્વચાની ચમક ઓછી થઈ જાય છે અને 
ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે.
 
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
ઘણી સ્ત્રીઓને લાગે છે કે સનસ્ક્રીનનો ઉપયોગ ફક્ત ઉનાળાની ઋતુમાં જ કરી શકાય છે પરંતુ એવું નથી. ચોમાસાની ઋતુમાં પણ સનસ્ક્રીનનો ઉપયોગ અવશ્ય કરવો. ખરેખર, આ સિઝનમાં પણ સૂર્યપ્રકાશ ત્વચાને  
નુકસાન પહોંચાડે છે અને ત્વચાને બચાવવા માટે આ સિઝનમાં સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરો. આ સિઝનમાં તમે વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તમે જેલ આધારિત સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકો છો.

યોગ્ય માશ્ચરાઈજર વાપરો 
જ્યારે આ સિઝનમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ તો આ સિઝનમાં મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ સિઝનમાં પ્રદૂષણને કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે 
 
આ સિઝનમાં ત્વચાના રોમછિદ્રો  ખુલે છે અને તેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. ત્વચાને આ નુકસાનથી બચાવવા માટે, યોગ્ય મોઇશ્ચરાઇઝર પસંદ કરો. એટલા માટે તમે નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
 
આ વાતની પણ કાળજી રાખવી 
જો તમે ચોમાસામાં મેકઅપનો ઉપયોગ કરો છો, તો મેકઅપને બરાબર સાફ કરો. તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવા માટે હેવી ક્રીમ પસંદ કરવાને બદલે તમે આ સિઝનમાં ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. વરસાદની ઋતુમાં તમારા ચહેરાની ગંદકીને સાફ કરવા માટે ફેસ વોશનો ઉપયોગ કરો જેથી ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય.

Edited By - Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

આગળનો લેખ
Show comments