Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરા પરના દાગ ગાયબ કરવા માટે અપનાવો આ ઉપાય

ચેહરા પરના દાગ
Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:52 IST)
આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની કમી. ત્વચાની દેખરેખ કરવા માટે કોઈની પાસે એટલો સમય જ નથી હોતો કે તે કલાક સુધી સ્કીન ટ્રીટમેંટ લઈ શકે. જો સમય લાગી પણ જાય તો બીજીવાર પાર્લર જવા માટે ખૂબ લાંબો ટાઈમ નીકળી જાય છે.   જેને કારણે ચેહરા પર એટલી અસર જોવા મળતી નથી. આજે અમને સહેલા અને ઓછા સમયમાં ઘરે જ થતા બ્યુટી ટ્રીટમેંટ બતાવી રહ્યા છીએ.  જેનાથી તમારા ચેહરા પરના દાગ-ધબ્બા ગાયબ થઈ જશે.  આવો જાણીએ એ માટે કેવી રીતે કરશો લીંબૂનો ઉપયોગ. 
 
લીંબૂનો રસ 
 
લીંબૂના રસને કોઈ બાઉલમાં કાઢીને કૉટનથી ચેહરા પર એપ્લાય કરો. એક બે મિનિટ ચેહરા પર લાગેલુ રહેવા દીધા પછી તેને સાફ કરો. તમે અઠવાડિયામાં 3-4 વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચેહરો એકદમ સ્વચ્છ થઈ જશે અને નિખાર પણ પરત આવશે. 
 
લેમન સ્ક્રબ 
 
ચેહરા પર સ્ક્રબ કરવુ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ત્વચા પર જમા ગંદકી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે આ સાથે જ દરેક પ્રકારના દાગ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. લીંબૂની સ્લાઈસ કાપીને તેને ચેહરા પર બે મિનિટ માટે રગડો અને પછી કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 
 
લીંબૂ અને ઈંડાનુ માસ્ક 
 
એક ઈંડાનો સફેદ ભાગ, 1 ટેબલસ્પૂન લીંબૂનો રસ આ બંનેને મિક્સ કરીને બે ભાગમાં વહેંચી લો. એક ભાગને ચેહરા પર લગાવીને સુકાવા દો. સૂકાયા પછી બીજા ભાગને બીજીવાર ચેહરા પર લગાવો. સૂકાયા પછી હળવા કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments