Biodata Maker

ચેહરા પરના દાગ ગાયબ કરવા માટે અપનાવો આ ઉપાય

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:52 IST)
આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની કમી. ત્વચાની દેખરેખ કરવા માટે કોઈની પાસે એટલો સમય જ નથી હોતો કે તે કલાક સુધી સ્કીન ટ્રીટમેંટ લઈ શકે. જો સમય લાગી પણ જાય તો બીજીવાર પાર્લર જવા માટે ખૂબ લાંબો ટાઈમ નીકળી જાય છે.   જેને કારણે ચેહરા પર એટલી અસર જોવા મળતી નથી. આજે અમને સહેલા અને ઓછા સમયમાં ઘરે જ થતા બ્યુટી ટ્રીટમેંટ બતાવી રહ્યા છીએ.  જેનાથી તમારા ચેહરા પરના દાગ-ધબ્બા ગાયબ થઈ જશે.  આવો જાણીએ એ માટે કેવી રીતે કરશો લીંબૂનો ઉપયોગ. 
 
લીંબૂનો રસ 
 
લીંબૂના રસને કોઈ બાઉલમાં કાઢીને કૉટનથી ચેહરા પર એપ્લાય કરો. એક બે મિનિટ ચેહરા પર લાગેલુ રહેવા દીધા પછી તેને સાફ કરો. તમે અઠવાડિયામાં 3-4 વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચેહરો એકદમ સ્વચ્છ થઈ જશે અને નિખાર પણ પરત આવશે. 
 
લેમન સ્ક્રબ 
 
ચેહરા પર સ્ક્રબ કરવુ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ત્વચા પર જમા ગંદકી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે આ સાથે જ દરેક પ્રકારના દાગ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. લીંબૂની સ્લાઈસ કાપીને તેને ચેહરા પર બે મિનિટ માટે રગડો અને પછી કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 
 
લીંબૂ અને ઈંડાનુ માસ્ક 
 
એક ઈંડાનો સફેદ ભાગ, 1 ટેબલસ્પૂન લીંબૂનો રસ આ બંનેને મિક્સ કરીને બે ભાગમાં વહેંચી લો. એક ભાગને ચેહરા પર લગાવીને સુકાવા દો. સૂકાયા પછી બીજા ભાગને બીજીવાર ચેહરા પર લગાવો. સૂકાયા પછી હળવા કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments