Biodata Maker

ચેહરા પરના દાગ ગાયબ કરવા માટે અપનાવો આ ઉપાય

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:52 IST)
આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની કમી. ત્વચાની દેખરેખ કરવા માટે કોઈની પાસે એટલો સમય જ નથી હોતો કે તે કલાક સુધી સ્કીન ટ્રીટમેંટ લઈ શકે. જો સમય લાગી પણ જાય તો બીજીવાર પાર્લર જવા માટે ખૂબ લાંબો ટાઈમ નીકળી જાય છે.   જેને કારણે ચેહરા પર એટલી અસર જોવા મળતી નથી. આજે અમને સહેલા અને ઓછા સમયમાં ઘરે જ થતા બ્યુટી ટ્રીટમેંટ બતાવી રહ્યા છીએ.  જેનાથી તમારા ચેહરા પરના દાગ-ધબ્બા ગાયબ થઈ જશે.  આવો જાણીએ એ માટે કેવી રીતે કરશો લીંબૂનો ઉપયોગ. 
 
લીંબૂનો રસ 
 
લીંબૂના રસને કોઈ બાઉલમાં કાઢીને કૉટનથી ચેહરા પર એપ્લાય કરો. એક બે મિનિટ ચેહરા પર લાગેલુ રહેવા દીધા પછી તેને સાફ કરો. તમે અઠવાડિયામાં 3-4 વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચેહરો એકદમ સ્વચ્છ થઈ જશે અને નિખાર પણ પરત આવશે. 
 
લેમન સ્ક્રબ 
 
ચેહરા પર સ્ક્રબ કરવુ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ત્વચા પર જમા ગંદકી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે આ સાથે જ દરેક પ્રકારના દાગ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. લીંબૂની સ્લાઈસ કાપીને તેને ચેહરા પર બે મિનિટ માટે રગડો અને પછી કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 
 
લીંબૂ અને ઈંડાનુ માસ્ક 
 
એક ઈંડાનો સફેદ ભાગ, 1 ટેબલસ્પૂન લીંબૂનો રસ આ બંનેને મિક્સ કરીને બે ભાગમાં વહેંચી લો. એક ભાગને ચેહરા પર લગાવીને સુકાવા દો. સૂકાયા પછી બીજા ભાગને બીજીવાર ચેહરા પર લગાવો. સૂકાયા પછી હળવા કુણા પાણીથી ચેહરો ધોઈ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા છે, વિરોધીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો, ગોળીબારમાં 10 લોકોના મોત.

Israel US Strikes in Iran LIVE: વોશિંગ્ટન પોસ્ટે ઈરાન પરના હુમલા પાછળ ઇઝરાયલી-સાઉદી ષડયંત્રનો ખુલાસો

સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો તમારા શહેરના ભાવ

પુણેની એક પ્રખ્યાત શાળાના 84 વિદ્યાર્થીઓ દુબઈમાં ફસાયેલા છે.

પીએમ મોદી રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે રહેશે, સર્વાઇકલ કેન્સર રસીકરણ અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ રજૂ કરશે.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

આગળનો લેખ
Show comments