Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી ટીપ્સ - કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

beatuty tipsકરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:16 IST)
1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે 
 
 
 
1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments