Dharma Sangrah

Hair fall કે Pimple માત્ર એ અઠવાડિયામાં મળશે છુટકારો

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (16:44 IST)
આજે વેબદુનિયા ગુજરાતી  Wineના કેટલાક બ્યૂટીથી સંકળાયેલા ફાયદા વિશે જણાવી રહ્યા છે. જી હા .. વાઈનને તમે તમારા ચેહરા પર ઉપયોગ કરીને ઘણા સ્કિન પ્રાબ્લમસ દૂર કરી શકે છે. જેનાથી કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણી કેવી રીતે 
 
1. ગ્લોઈંગ સ્કિન 
રોજ 10 મિનિટ માટે તમારા ચેહરા પર વાઈન લગાવીને મસાજ કરો. 5 મિનિટ આવું રાખ્યા પછી ચેહરાને ધોઈ લો. તેનાથી ચેહરા પર રહેલ ડાઘ-ધબ્બા દૂર થશે અને ત્વચા ગ્લોઈંગ થશે. 
2. પિપલ્સ 
વાઈનમાં રહેલ ટી-ઈંફેલેમેંટરી અને એંટી સેપ્ટીક ગુણ પિંપલ્સની સમસ્યાને ખત્મ કરી નાખે છે. જો તમારા ચેહરા પર વધારે પિંપલ્સ જોવાય છે તો પહેલા ચેહરાને ધોઈ લો. પછી એક રૂની મદદથી વાઈનને પિંપલ્સવાળી જગ્યા પર લગાવો. આવું કરવાથી થોડા જ દિવસોમાં પિંપલ્સથી છુટકારો મળશે. 

3. લાંબા વાળ 
જો તમે તમારા વાળને લાંબા જોવા ઈચ્છો છો તો વાળ પર વાઈન લગાવો. તેમાં રહેલ ડેડ સેલ્સને ખત્મ હોય છે અને વાળનો ખરવું ઓછું હોય છે. વાળની ગ્રોથ તેજીથી થવા લાગે છે. 
4. શાઈની હેયર 
જો તમારા વાળ રૂખા રહે છે તો વાઈનની મદદ લો. અઠવાડિયામાં 2 વાર વાળને શૈંપૂ અને કંડીશનર કર્યા પછી વાઈનથી તેને ધોવું. તેનાથી વાળમાં ચમક આવશે. 

5. કરચલીઓ 
વાઈનમાં રહેલ એંટી ઑક્સીડેંટને હેલ્દી બનાવે છે અને કરચલીઓની સમસ્યા દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા વાઈનની પાતળે લેયર ચેહરા પર લગાવો.થોડીવાર પછી ધોઈ લો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments