Biodata Maker

ઠંડીમાં તૈયાર થવામાં આવે છે આળસ? તો તમારા માટે છે આ 4 બ્યૂટી ટીપ્સ

Webdunia
ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (15:41 IST)
ઠંડીના મૌસમમાં કેટલાક લોકોને તેમના ઘરથી બહાર નિકળવા, ક્યાં પણ આવું જવું કે કોઈ કામ કરવા અને મેકઅપ કરીને તૈયાર હોવામાં આળસ આવે છે. કારણકે 
ઠંડ જ આટલી વધારે હોય છે. તે સિવાય કેટલીક વાર સમયની કમીના કારણે પણ વધા સ્ટેપ્સ ફ્લો કરીને પૂરતો મેકઅપ નહી થઈ શકે. તેથી અમે તમને જણાવીએ 
 
છે, ઓછામાં ઓછા સમયમાં થોડા જ સ્ટેપ્સ અજમાવી કેવી રીતે સુંદર લાગી શકો છો, સાથે જ ક્યાં પણ બહાર આવા-જવા માટે તૈયાર લાગી શકો છો. 
 
1. સૌથી પહેલા તો ઠંડીમાં દરરોજ સવારે તમારા ચેહરાને ઠંડા પાણીથી ધોવું. તેનાથી ચેહરાના ખુલ્લા પોર્સ બંદ થઈ જશે અને સ્કિન ટાઈટ નજર આવશે. 
 
2. દરેક મૌસમમાં રેડ લિપસ્ટીક તમારા પર્સમાં રાખો. આ ક્યારે ટ્રેંડથી બહાર નહી હોય અને જ્યારે તૈયાર થવા માટે સમય ઓછું હોય તો, માત્ર રેડ લિપ્સ્ટીક લગાવી લો અને તમે કોઈ પણ અવસર માટે તૈયાર છો. 
 
3. વાળમાં શેંપૂ કરવું એક મોટું કામ લાગે છે અને ઠંડીના દિવસોમાં તો વાળ ભીના કરવામાં ડર જ લાગે છે . તેથી વાળને ધોવાનો કામ એક રાત પહેલા જ કરી લો. 
 
4. જો કોઈ દિવસ પહેલા શેંપૂ ન કરી શક્યા હોય તો તમે ડ્રાઈ શેંપૂ નો ઉપયોગ પણ કરી શકો છો. પણ તેને દરેક વાર ઉપયોગ ન કરવું. કદાચ માટે આ સારું વિકલ્પ છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

પતિ સેક્સ પાવર વધારવા માટે ગોળીઓ લેતો હતો, હતાશ પત્નીએ ભયાનક મોત આપ્યું

દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા

વધુ જુઓ..

ધર્મ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

આગળનો લેખ
Show comments