Biodata Maker

ફેસપેક લગાવતા સમયે ન કરો આ ભૂલો

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (15:15 IST)
ખૂબસૂરત જોવાવવું દરેક કોઈને પસંદ હોય છે. એવામાં છોકરીઓ એમના ચેહરાની સુંદરતાને જાણવી રાખવા માટે ઘણા ફેસપેક ઉપયોગ કરે છે. ઘણી વાર ફેસપેક લગાવતા સમયે તમે કેટલીક એવી ભૂલો કરી નાખે છે જેનાથી તમારા ચેહરાને નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશ જે હમેશા છોકરીઓ ફેસપેક લગાવતા સમયે કરે છે. 
1. ફેસપેકને હમેશા નહાયા પછી જ લગાડો. નહાયા પછી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી ફેસપેકના અસર વધારે હોય છે. 
 
2. અમે હમેશા ફેસપેકને સારી રીતે સૂક્યા પછી જ ધોઈએ છે પણ એવું  કરવાથી ત્વચાની નમી ઓછી થઈ જાય છે. ઘણી વાર ચેહરા પર કરચલીઓ પણ આવી જાય છે. 
 
3. ફેસપેકને લગાડયા પછી ચેહરા પર ગુલાબજળ જરૂર લગાડો. એનાથી ત્વચાનો નિખાર વધે છે. 
 
4. ચેહરા પર ફેસપેક લગાડયા પછી વાત ન કરવી. વાત કરવાથી ચેહરા ખેંચાય છે. જેનાથી ત્વચા ઢીલી થઈ જાય છે. 
 
5. ચેહરાથી ફેસપેક લાગાડ્યા બાદ થોડી વાર માટે સાબુનો ઉપયોગ બિલ્કુલ નહી કરવું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં ટ્રંપને મળી ગયો નવો પાર્ટનર ? કોણ છે મોહમ્મદ બાગર ગાલિબાફ, જેને ખુરશી પર બેસાડી શકે છે અમેરિકા

Rail Ticket Cancellation Rules: હવે 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ કેંસલ કરાવશો તો ડૂબી જશે પૈસો, નહી મળે ટિકિટ

Gold Price Crash- યુદ્ધના 25 દિવસમાં સોનાએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો; 1975 જેવી પરિસ્થિતિ પાછી આવી!

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

એક જ શબ્દ વરરાજા માટે મોંઘો સાબિત થયો: લગ્ન પછી માત્ર 3 મિનિટમાં છૂટાછેડા - એક નવો રેકોર્ડ બનાવ્યો!

વધુ જુઓ..

ધર્મ

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

આગળનો લેખ
Show comments