rashifal-2026

બાળકને શરદી થતા કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:33 IST)
નવજાત બાળકના મૌસમ બદલતા શરદી થઈ જાય છે નવજાત બાળકના આરોગ્ય શરદીના કારણે બગડી જાય છે. ઉમ્ર ઓછી હોવાના કારણે અમે કોઈ પ્રયોગ પણ નહી કરી શકતા. કારણકે આવું કરવાથી બાળક માટે હાનિકારક થઈ શકે છે. જો તમારા બાળકને પણ શરદી છે તો અમે તમારા માટે કેટલાક ઉપાય લાવ્યા છે , જેને કરવાથી રાહત મળશે. સ્થિતિ ગંભીર થતા ડાકટરની સલાહ જરૂર લો. 
1. મીઠાવાળા પાણી- નાક બંદ હોવાના કારણે બાળકને શ્વાસ લેવામાં પરેશાની થાય છે.આ સ્થિતિમાં મીઠાવાળા પાણી પીવડાવો. એને દિવસમાં 2-3 વાર પીવડાવો. એને પીવાથી છાતીમાં જામેલું કફ નિકળશે. 
 
2. મધ-  ગર્મ પાણીમાં તુલસીના કેટલાક પાનને ઉકાળી એમાં મધ મિક્સ કરી બાળકને પીવડાવો. એનાથી શરદી ઠીક થશે. 1 વર્ષથી ઓછા બાળકને મધ ન ચખાડો. કારણકે એમનો પાચન તંત્ર વિકસિત નહી થયું હોય . 
 
3. બાળકને લિક્વિડ આપો - શરદી થતા બાળકને લિક્વિડ વસ્તુઓ આપો જેમ કે ગર્મ દૂધ, સૂપ અને જ્યૂસ . એનો સેવન કરવાથી કફથી છુટકારો મળે છે અને ગળાની ખરાશ દૂર થાય છે. 6 માહથી ઓછા બાળકને સ્તનપાન કરાવો. 
 
4. ઓછીકા ઉપયોગ કરો- સૂતા સમયે બાળકના માથા નીચે ઓશીંકા રાખે એનાથી શરદીથી રાહત મળે છે. તમે ઈચ્છો તો એક ઓશીંકાને મોડીને બાળકના માથા નીચે મૂકી શકો છો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

‘દરેકને બે પત્નીઓ હોય છે, હું તેમની સાથે રહીશ!’ તે મદદ માટે આવી હતી, પણ અંતે માસાના પ્રેમમાં પડી...

ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પનો દાવો: મેં પાકિસ્તાનના પીએમ શાહબાઝને મૃત્યુથી બચાવ્યા

"ભાજપ-આરએસએસ ઇતિહાસને વિકૃત કરી રહ્યા છે અને સમગ્ર અભ્યાસક્રમ બદલી રહ્યા છે," સંજય સિંહે સુપ્રીમ કોર્ટની મદદ માંગી

ગાઝિયાબાદની શાળામાં દીપડો ઘુસી ગયો, પરીક્ષા રદ, વન વિભાગની ટીમે વિસ્તારને ઘેરી લીધો

જામનગર–દ્વારકામાં PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ: 10,632 જોડાણોમાં ₹8.08 કરોડથી વધુ બાકી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments