Dharma Sangrah

જાણો સની લિયોની કેવી રીતે રાખે છે પોતાને ફિટ અને દેખાય છે આટલી ખૂબસૂરત

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (12:43 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત દેખાવ માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રહસ્ય જણાવીશુ.  
કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એની વય  35 વર્ષ છે અને દેખાવમાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પડદા પર કે કોઈ ઈવેંટમાં જોશો  તો તમને લાગશે કે એની બ્યૂટી નેચરલ છે. 
 
સનીને વધારે ભારે મેકઅપ લગાવવું  પસંદ નથી. એ  એની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાખે  છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયા સાથે વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા માંગો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અને  બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 

બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સનીનું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ લાગશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ  જિમ જરૂર જાય છે. 

સારી સ્કિન માટે યોગા 
સની રોજ  યોગ કરે છે . ભલે  એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય, પણ એ યોગા કરવાનું  ક્યારેય ભૂલતી નથી. આથી એની સ્કિન દરેક સમયે ચમકદાર અને  યુવા દેખાય  છે. 

હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ, શાકભાજી અને સલાદ ખાય  છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નથી. 

વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  

દૂધ પણ પીએ છે 
સની એમની ડાયેટમાં દૂધને પણ શામેલ કરે છે કારણ કે આ એની સ્કિનને અંદરથી પોષણ આપે છે અને એની સ્કિનમાં ચમક ભરે છે. 

 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એની સાથે દરેક જગ્યાએ પાણીની બોટલ સાથે રાખે છે. એ 8 ગ્લાસ પાણી રોજ પીએ છે કારણ કે એનાથી વાળ અને સ્કિન સારી રહે  છે. 

આત્મવિશ્વાસથી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત દેખાવવુ  છે તો  હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments