Festival Posters

ડાયાબીટીસના દર્દીઓ માટે લાભકારી છે ગ્રીન ટી .

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (09:52 IST)
ડાયાબીટિસ મતલબ શુગર આ એક ખૂબ જ ખતરનાક બીમારી છે. એવુ કહેવાય છે કે ડાયાબિટીસ બધી બીમારીઓની જડ છે. જો એકવાર ડાયાબિટીસ કોઈને થઈ ગઈ તો જીવનભર તે તેને ઘેરી રાખે છે. આવા રોગીઓ માટે ગ્રીન ટી ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. તેમા એંટીઓક્સ્ટીડેંટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. 
 
1. બ્લડ શુગર - ગ્રીન ટી શરીરમાં ગ્લુકોઝની માત્રા સંયમ રાખે છે. આ ઉપરાંત ગ્રીન ટી ઈંસુલિન દવાના હાનિકારક પ્રભાવોને પણ ઓછા કરવામાં ખૂબ મદદરૂપ છે.  
 
2. હાઈપરટેંશન - એક શોધ મુજબ ગ્રીન ટી હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદગાર છે. ગ્રીન ટી પીવાથી લોહીની ધમનીઓને આરામ મળે છે. જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થઈ જાય છે. 
 
3. કિડની - ડાયાબીટીસના દર્દીઓમાં કિડનીની સમસ્યા વધુ સાંભળવા મળે છે. આવામાં ગ્રીન ટી પીવી ખૂબ લાભકારી સાબિત થાય છે. કારણ કે એક શોધમાં જોવા મળ્યુ છે કે ગ્રીન ટી માં પૉલીફેનૉલ્સ પ્રચુર માત્રામાં જોવા મળે છે.  જે એંટી-ઓક્સ્ટીડેંટ અને એંટી ફ્લેમેટરીનુ કામ કરે છે.  આ સેલ્સ એલિબ્નમને યૂરીનમાં બદલતા રોકે છે. 
 
4. જાડાપણું - જાડાપણું ડાયાબીટિસ માટે મુખ્યરૂપે જવાબદાર છે. ગ્રીન ટી ચયાપચયને વધારી દે છે અને તેનો એંટી-ઓબેસિટી પ્રભાવ પડે છે.  ગ્રીન ટી ફૈટી એસિડ અને ટ્રાઈગ્લિસરાઈડનુ સ્તર ઓછુ કરી જાડાપણાને નિયંત્રણમાં રાખે છે. 
 
5. સ્ટ્રેસ - ગ્રીન ટીમાં રહેલ પોલીફેનોલ હોય છે જેનુ એંટી-ડાયાબિટિક પ્રભાવ પડે છે અને ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઓછી કરવામાં મદદ કરે છે. 
 
ધ્યાન રાખો આ વાત 
 
ગ્રીન ટીમાં કૈફેની માત્રા ખૂબ વધુ જોવા મળે છે. જેને કારણે તેનુ વધુ સેવન કરવાથી ફાયદાને બદલે નુકશાન પણ થઈ શકે છે. કોશિશ કરો કે ટી યોગ્ય માત્રામાં જ લો જેથી તમને તેનો લાભ મળી શકે અને તમે ઓવરિયન કૈંસર, હેપેટાઈટિસ અને અન્ય શારીરિક સમસ્યાઓના સંકટથી બચી શકો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments