suvichar

બ્યુટિ ટિપ્સ : શિયાળામાં ગરમ પાણી વાળને નુકશાન કરે છે

Webdunia
જ્યારે તમે કામથી થાકીને આવો છો તો મન કરે છે કે ગરમ પાણીમાં થોડીવાર નાહીને તમારી થકાવટ મટાવી દેવી જોઈએ. ગરમ પાણીથી નહ્યા પછી શરીરનો થાક તો ઉતરી જાય છે પણ સાથે જ તાજગી પણ અનુભવાય છે. તમે જેટલી વાર ગરમ પાણીથી સ્નાન કરો છો એટલી વાર વાળ ભીના થાય છે, તો શુ તમે ક્યારેય વાળને ગરમ પાણીથી થતા નુકશાન વિશે વિચાર્યુ છે.

ઘણી હેયર સ્ટાઈલ એક્સપર્ટનું કહેવુ છે કે ગરમ પાણીથી વાળને ધોવાથી તેમના તૂટવાને સંખ્યા વધી જાય છે. આવો જાણીએ કે વાળ પર ગરમ પાણી નાખતા શુ થાય છે ?

શિયાળામાં કેમ ન ધોવા જોઈએ વાળ ગરમ પાણીથી ?

1 ગરમ પાણીથી વાળ વધુ ખરે છે. કારણ કે ગરમ પાણી તમારા મથા પરના રોમ છિદ્રોને ખોલી નાખે છે. જેનાથી વાળની જળ કમજોર થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા માંડે છે.

2, ગરમ પાણી વાળને બાળી શકે છે. તમારે સમજવુ પડશે કે વાળ કેરાટિન નામના પ્રોટિનથી બનેલા હોય છે. શુ થાય છે જ્યાર પ્રોટેનને વધુ ગેસ પર બાફી દેવામાં આવે તો ? તે બળી જાય છે. આવુ જ તમારા વાળ સાથે પણ થાય છે. જો તમે વાળને વધુ ગરમ પાણીથી ધોશો તો વાળની અંદરનું પ્રોટીન બળી જશે અથવા તો વિકૃત થઈ જશે.

3. શૈમ્પૂ અને ગરમ પાણીનો મેળ ખરાબ હોય છે. જો તમે વાળને ધોવા માટે ગરમ પાણી અને શેમ્પૂનો પ્રયોગ કરશો તો વાળ વધુ ખરશે.

4. કંડીશનર પછી ઠંડા પાણીથી સ્નાન કરો. કંડીશનર લગાવ્યા પછી ગરમ પાણીથે વાળને ધોવાથી કંડીશનરની અસર સમાત્પ થાય છે. ગરમ પાણી તમારી સાથે કંડીશનરના મુલાયમપનને પોતાની સાથે પાણીમાં વહેડાવી દે છે.

તેથી અમારુ માનો તો શિયાળામાં ધ્યાન રાખો કે ગરમ પાણીથી સ્નાન જરૂર કરો પણ તમારા માથાને હંમેશા ઠંડા પાણીથી જ ધુઓ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

"તું વેશ્યા છે... તું 500 રૂપિયામાં સૂવે છે, મારા બેડરૂમમાં આવી જા અને..." એક પાડોશીએ બધી હદો પાર કરી દીધી, વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ..

ધર્મ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

આગળનો લેખ
Show comments