Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips- હળદરથી વધાવો ચેહરાની ચમક

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (10:23 IST)
હળદર ના  માત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કારય છે પણ એમાં ઘણા ગુણો રહેલા હોય છે. શુભ કાર્યો માટે હળદરનો પ્રયોગ કરી શકાય છે. અમારી ખૂબસૂરતી વધારવામાં હળદર એક વિશેષ ભૂમિકા ભજવે છે. હળદર તમારા લોહીને સાફ કરે છે તમારી ખૂબસૂરતીને વધારવામાં મદદ કરે છે. મોચ થતા& હલદ્રનો સેવન કરવો લાભકારી હોય છે. હળદરનો પ્રયોગ તમે આ રીતે પણ કરી શકો છો. 
 
- ચેહરા પર ઝાઈંયા થતા હળદર પાઉડરમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવવાથી ઝાઈંયાથી રાહત મળે છે. 
 
- મધ અને હળદરમાં થોડા ટીંપા દહી મિક્સ કરી ચેહરા પર 15 મિનિટ માટે લગાવો આથી ચેહરામાં નવી ચમક આવશે. 
 
- હળદર ,ચંદન અને દૂધ મિકસ કરી પેસ્ટને ચેહરા પર લગાવવાથી ચેહરાની સુંદરતા વધી જાય છે. 
 
- ચોટ લાગતા હળદર વાળો દૂધનો સેવન કરવાથી દુ:ખાવામાં રાહત મળે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments