Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાભિમાં છિપાયેલું છે સુંદર ત્વચાનો રહસ્ય

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (10:18 IST)
અમારી નાભિનો સીધો સંબંધ અમારા ચેહરાથી હોય છે. તેથી ચેહરાની ઘણી સમસ્યાઓની સારવાર નાભિ દ્વારા કરાય છે. ઘણી છોકરીઓ ચેહરાથી સંકળાયેલી સમસ્યા જેમ કે ખીલ, ડાઘ -ધબ્બાને હટાવવા માટે ન જાને શું શું કરે છે પણ તેને કોઈ અસર નજર નહી આવતું. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારી નાભિ પર તેલ લગાવી શકો છો. જી હા, નાભિ પર તેલ લગાવવાથી ચેહરાની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 
1. ખીલ-  જો તમારા ચેહરા પર ખીલ છે તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. નાભિ પર લીમડાનો તેલ લગાવવાથી ખીલ દૂર થઈ જાય છે. 
 
2. ફટેલા હોંઠ- ફટેલા હોંઠ જોવામાં બહુ ગંદા લાગે છે. હોંઠ નરમ બનાવા માટે સરસવના તેલ નાભિ પર લગાડો. 
 
3. ગ્લોઈંગ ત્વચા- ગ્લોઈંગ ત્વચા દરેક કોઈ ઈચ્છે છે . જો તમે પણ તેનામાંથી એક છો તો બદામનો તેલ નાભિ પર જરૂર લગાવો. 
 
4. ડાઘ દૂર કરવા- જો ચેહરા પર ડાઘ હોય તો એ સારા નહી લાગતા. જો તમે ડાઘ હટાવા ઈચ્છો છો તો નાભિ પર લીંબૂનો તેલ લગાવો. 
 
5. નરમ ત્વચા- નરમ ત્વચા માટે નાભિ પર શુદ્ધ દેશી ઘી નો ઉપયોગ કરો. 
 
6. ચેહરા પર થી સફેદ ડાઘને હટાવો- હવે ચેહરા પર ડાઘ સુંદરતાને ઓછું કરે છે .તેથી તમે લીમડાનો તેલનો ઉપયોગ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments