Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે?

Webdunia
રવિવાર, 30 ઑક્ટોબર 2022 (13:02 IST)
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને કૉંગ્રેસે પણ તેની પ્રથમ યાદી લગભગ તૈયાર કરી દીધી છે. જોકે આ બંને પાર્ટીએ હજુ સુધી તેમના ઉમેદવાર જાહેર કર્યા નથી.
 
ત્યારે હવે ચર્ચા એવી છે કે પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેમની સાથે ધાર્મિક માલવિયા પણ જોડાશે.
 
આજે ગારિયાધારમાં આપની સભા યોજાવાની છે અને તેમાં બંને નેતાઓ પાર્ટીમાં જોડાશે.
 
બીબીસીના સહયોગી ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે.
 
તેમણે એવું પણ કહ્યું કે અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments