Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ મંદિરો ફરે અને સિબ્બલ મંદિરનો કેસ રોકે છે - અમિત શાહ

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (13:23 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અયોધ્યા કેસ અંગે અમદાવાદમાં  પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસના નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલ સહિત  રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા છે. અમિત શાહે કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિરમાં ફરે છે અને બીજી તરફ રામ મંદિરનો કેસ રોકવા કોંગ્રેસ ચાલ ચાલી રહી છે. આ મામલે અમિત શાહે કોંગ્રેસે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાની વાત પણ કરી હતી. અમિત શાહે  કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે રામજન્મ ભૂમિની સુનવણી શરૂ થઇ છે.

તમામ લોકો ઇચ્છે છે કે સુનવણી જલ્દી સમાપ્ત કરવામાં આવે અને જલ્દીથી આ મામલે નિર્ણય આવે.  આ વચ્ચે સર્વોચ્ચ અદાલતની સામે કોંગ્રેસના નેતા અને આ કેસના વકીલે તેવા કપિલ સિબ્બલે કહ્યું કે જુલાઇ 2019 સુધી આ કેસની સુનવણી ના થવી જોઇએ. જ્યારે પણ કોંગ્રેસ એક અલગ પ્રકારનો સ્ટેન્ડ લેવા માગે છે તો કે કપિલ સિબ્બલને આગળ લાવે છે. 2જી સ્કેમથી લઇને ગુજરાતમાં પાટીદારોને 50 ટકાથી વધુ અનામત મામલે કે પછી રામ મંદિર સુનવણી પાછી લેવા મામલે પણ કપિલ સિબ્બલ જ સામે આવ્યા છે.તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની માંગ છે કે કોંગ્રેસ તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. શું કોંગ્રેસ પણ ઇચ્છે છે કે 2019 સુધી આ કેસની સુનવણી ના થાય? વધુમાં તેમણે 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments