suvichar

Kids World - તારા કેમ ટમટમે છે ?

Webdunia
પ્રિય બાળકો,

આકાશમાં ઝગમગતા તારાને જોઈને તમને એવુ લાગે છે કે જાણે તેઓ સતત નથી ચમકતા. ક્ષણ ક્ષણવારે ઝબકવુ બંધ કરી દે છે. પરંતુ આવુ હોતુ નથી.

તારા કાયમ સતત એક જેવા ચમકતા રહે છે. વાત એમ છે કે તારામાંથી નીકળતી રોશની આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાયુમંડળમાં આવતા અવરોધોનો સામનો કરવો પડે છે.

તેથી તેમની રોશની રસ્તામાં વિચલિત થતી રહે છે, સીધી આપણા સુધી નથી પહોંચી શકતી, કારણ કે વાયુમંડળની હવાની ઘણી ચલાયમાન પરત હોય છે. આ પરત તારાની રોશનીને રસ્તામાં બદલતી રહે છે. જેના ફળસ્વરૂપ તેમની રોશની આપણી નજરથી ક્યારેક અદ્રશ્ય અને પ્રગટ થતી રહે છે. તેથી તારા ઝગમગતા દેખાય છે.

આનો આનંદ એ સમયે વધી જાય છે જ્યારે અંધારી રાતમાં સ્વચ્છ આકાશમાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં ટમટમતા ઝગમગતા તારા એક એવી અદ્દભૂત દુનિયાનું દ્રશ્ય રજૂ કરે છે જેના આરંભ કે અંતની જાણ જ થતી નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા

જબલપુરથી કર્ણાટક સુધી કોમી તણાવ: શિવાજી જયંતિ અને પ્રાર્થના દરમિયાન પથ્થરમારો અને તોડફોડ શા માટે થઈ?

ચેટજીપીટીના સીઈઓએ એન્થ્રોપિકના સીઈઓ સાથે હાથ કેમ ન મિલાવ્યો? સેમ ઓલ્ટમેને પોતે કારણ સમજાવ્યું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વહીવટી ફેરબદલ: 59 TDOની સામૂહિક બદલી

ઇઝરાયલમાં બે ભારતીય કામદારોને માર મારવામાં આવ્યો

વધુ જુઓ..

ધર્મ

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

આગળનો લેખ
Show comments