Biodata Maker

શું તમે જાણો છો ઈંદ્રધનુષમાં કેટલા રંગ હોય છો અને આ ક્યારે બને છે

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (11:20 IST)
શાળામાં ચોપડીઓમાં અમે બધાએ ઈંદ્રધનુષના વિશે વાંચ્યુ છે. ચોપડીમાં આ પણ જોયુ કે ઈંદ્રધનુષમાં કેટલા બધા રંગ હોય છે. વર્ષાઋતુ પછી આકાશમાં ઈંદ્રધનુજ્ષ જોવાય છે. તેની આકૃતિ આકાશમાં જોતા જ બાળકોના મન ખિલી ઉઠે છે. આ એક પ્રકૃતિના નિયમથી જ આકાર બને છે. 
 
વરસાદના મૌસમમાં આકાશમાં કાળી વાદળ છવાય છે. ત્યારબાદ તીવ્ર વરસાદની આશંકા હોય છે અને વરસાદ હોય છે. પણ હમેશા વરસાદ થયા પછી સૂર્ય પરથી વાદળનો પડછાયો હટે છે અને હળવા સૂર્યપ્રકાશ 
નિકળે છે. ત્યારે આકાશમાં ઈંદ્રધનુષ બને છે. બાળક ઈંદ્રધનુષને જોઈને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. ઈંદ્રધનુષમાં કુળ સાત રંગ હોય છે. પણ બધા રંગ દર વખતે નજર નથી આવે. 
 
ઈંદ્રધનુષમાં વાદળી, જાંબળી, નીલો, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. હળવી વરસાદ પછી આ વૃતાકાર ચક્ર જેવો ક્યારે-ક્યારે જોવાય છે. મૂળ રૂપથી ઈંદ્રધનુષના 7 રંગ જ સૌથી મુખ્ય રંગ છે. જો આ નથી હોય તો કદાચ બધી વસ્તુઓ સફેદ અને કાળી હોય.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

Kalana Village Stone Pelting - અમદાવાદના સાણંદતાલુકાના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત

નવા વર્ષ પહેલા સરહદો પર હાઇ એલર્ટ; બહાદુર BSF સૈનિકો કડકડતી ઠંડીમાં પણ અડગ ઉભા છે

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments