Webdunia - Bharat's app for daily news and videos

Install App

મચ્છર કરડવાથી થતા ખંજવાળ અને બળતરાથી છુટકારો મેળવવાના ઘરેલૂ ઉપાય

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (10:33 IST)
મૌસમ બદલવાની સાથે જ મચ્છરોના આતંક પણ શરૂ થઈ જાય છે.  ત્યારે મચ્છર ભગાડવા માટે કેટલાક ઉપાયો શા માટે ન કરવું પણ મચ્છર કરડી જ લે છે. ઉંઘ ખરાબ કરતા મચ્છર ક્યારે-ક્યારે આટલા 
ખતરનાક હોય છે કે તેને કરડવાથી એલર્જી પણ થઈ જાય છે. ખાસ કરીને મચ્છર કરડવાથી ઘણીવાર લાલ રંગના રેશેજ પડી જાય છે. ચેહરા પર લાલ રંગના નિશાન વધુ બેકાર લાગે છે. ક્યારે-ક્યારે આ રેશેજથી 
છુટકારો મેળવવા 6-7 દિવસોથી વધારેનો સમય લાગી જાય છે. તેથી જો તમાર ચેહરા પર મચ્છર કરડ્યા પછી લાલ રંગના નિશાન પડી જાય તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોના ઉપયોગ કરી તેનાથી છુટકારો 
 
મેળવી શકો છો. 
 
સફરજનનો સિરકો 
સફરજનનો સિરકો સ્કિન અને હેયર માટે ઉપયોગ કરાય છે. સાથે જ વજન ઘટાડવા માટે પણ સફરજનનો સિરકો પાણીમાં મિક્સ કરી પીવાય છે. તમારા ચેહરા પર જો મચ્છર કરડવાથી નિશાન પડી જાય તો તમે 
 
ત્રણ ચમચી પાણીમાં અડધી ચમચી સફરજનનો સિરકો મિક્સ કરી લગાવી લો. નિશાન દૂર થઈ જશે. 
 
લીંબૂના છાલટા 
જો મચ્છર કરડવાથી રેશેજ બની ગયા છે તો તે જગ્યા પર લીંબૂનો છાલટો લગાવો. તેનાથી તમારા રેશેજ દૂર થઈ જશે. ખંજવાળ પણ નથી થશે.
 
ડુંગળીના કટકા 
જો મચ્છર કરડવાથી રેશેજ પર ડુંગળીનો ટુકડો લગાવો. તેનાથી નિશાન દૂર થઈ . ખંજવાળ પણ દૂર થશે.
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પહેલાથી મિક્સ બનાવી લો. જ્યારે પણ મચ્છર કરડે તો કરડેલા સ્થાન પર લગાવી લો. તેનાથી રેશેજના નિશાન દૂર થશે. 
 
એલોવેરા જેલ 
તમારી સ્કિન પર મચ્છર કરડવાની પરેશાની દૂર કરશે સાથે જ સ્કિન પર ઠંડક પણ આપશે. જો મચ્છર કરડવાના સ્થાનથી લોહી નિકળી રહ્યુ છે તો તેને ઠીક કરશે અને સ્કિન પર બળતરા અને ખંજવાળની પરેશાનીને દૂર કરશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments