rashifal-2026

IAS Interview Questions: તે કઈ વસ્તુ છે જેને માત્ર તે જ જોઈ શકે છે અને માત્ર એક વાર જ જોઈ શકે છે? જાણો જવાબ

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (14:06 IST)
યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્વસ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
સવાલ:  એવી કઈ વસ્તુ છે જે જીભથી નહીં પણ પગથી બધું ચાખી લે છે?
જવાબ: તિતલી
 
સવાલ: વ્યક્તિના શરીરનુ કયુ ભાગ છે કે દર બે મહીનામાં બદલતો રહે છે? 
જવાબ: આઈબ્રો 
 
સવાલ: એવુ કયુ જીવ છે, જેનો માથુ કાપી ગયા પછી પણ તે ઘણા દિવસો સુધી જીંદો રહી શકે ? 
જવાબ: કોકરોચ Cockroaches કે વંદો.
 
સવાલ: ઈંડિયાનો સૌથી મોંઘુ શહેર કયુ છે? 
જવાબ: મુંબઈ 
 
સવાલ: પેટ્રોલ પંપ પર ક એવા કપડા નહી પહેરવા જોઈએ? 
જવાબ: સિંથેટીક 
 
 
સવાલ: રેલ્વેમાં લાગેલા W/L બોર્ડનો શુ મતલબ છે?
જવાબ: W/L બોર્ડ જ્યાં લાગેલા હોય છે ત્યાં ડ્રાઈવરને હાર્ન વગાડવુ પડે છે. 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જેની કોઈ પડછાયુ નહી હોય છે? 
જવાબ: રોડ 
 
 
સવાલ: એવુ તો શું છે કે દરિયામાં રહે છે અને તમારા ઘરમાં રહે છે 
જવાબ: મીઠું 
 
સવાલ: કયુ જીવ પાણીમાં રહેતા છતાં પાણી નથી પીતો? 
જવાબ: દેડકો 
 
સવાલ: કયાં ગ્રહની પાસે બે ચાંદ છે
જવાબ: મંગળ 
 
સવાલ: ટ્રેન ટિકિટમાં WL નુ શુ મતલબ હોય છે? 
જવાબ: Waiting List
 
 
સવાલ: પાકિસ્તાન ક્યારે આઝાદ થયુ? 
જવાબ: 14 ઓગસ્ટ 1947 
 
 
સવાલ: જો બ્લૂ દરિયામાં એક લાલ રંગનો પત્થર નાખી તો શું થશે? 
જવાબ: પત્થર ભીનો થઈ જશે અને ડૂબી જશે. 
 
 
સવાલ: એવુ તો શુ છે માત્ર તે જ જોઈ શકે છે અને માત્ર એક વાર જ જોઈ શકે છે?  
જવાબ: સૂતા સમયે સપના 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીવી સિંધુ ઘરઆંગણે વિયેતનામી ખેલાડી સામે શરમજનક સ્થિતિમાં, ઈન્ડિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ

પીએમ મોદીએ કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, તેમના સંબોધનમાં એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો

Prayagraj Magh Mela 2026- મકરસંક્રાંતિ પર 21 લાખ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.

પરિસ્થિતિ બગડતી જાય ત્યારે ઈરાને એરસ્પેસ બંધ કરી દીધું, એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એડવાઈઝરી જારી કરી

ઈરાનમાં અત્યાર સુધીમાં ૩,૪૨૮ વિરોધીઓના મોત થયા છે અને ૧૦,૦૦૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments