rashifal-2026

તમને પણ ઘરે તિરંગો લગાવ્યો હશે. પરત રાખવાના નિયમ જાણો છો તમે? આ હોય છે સાચી રીત

Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (12:19 IST)
15 ઓગસ્ટના અવસરે આખા દેશભરમાં લોકો તેમના ઘર પર ઝંડો લગાવ્યો હતો. આઝાદીના જશ્ન પછી હવે જવાબદારી છે કે લોકો રાષ્ટ્રીય ધ્વજનો સમ્માન કરવો અને તિરંગાને ફરીથી સમ્માનથી રખાય. હકીકતમાં જે રીતે ધ્વજારોહણ કરવાના નિયમ હોય છે. તેમજ હવે ઝંડાને રાખવા અને ઉતારવાના પણ ઘણા નિયમ છે. તેથી આમે અમે તમને જણાવી રહ્યા છે કે તમને તમારા ઘર પર લાગેલા ઝંદાને કેવી રીતે ઉતારવો જોઈએ અને કેવી રીતે રાખવો જોઈએ. 
 
કેવી રીતે રાખવો જોઈએ ઝંડિ 
ભારતીય ધ્વજ સંહિતા મુજબ જો તમને લાગે છે કે ઝંડો ફાટી ગયો છે કે હવે ફરકાવવા યોગ્ય નથી તો તેને દાટી દેવો કે પછી સળગાવી નાખવો જોઈએ. આ વાતની કાળજી રખાય કે નેશનક ફ્લેગનો અપમાન ન હોય. તે સિવાય  ઘણા સંગઠન ઝંડા પરત લેવાની કોઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે, જો તમે તેમ કરવા માંગતા હો, તો તમે તેને પણ આપી શકો છો.
 
ઝંડાને દાડવાથી પહેલા તેને એક બૉક્સમાં રાખો અને સમ્માનની સાથે શાંતિપૂર્ણ વાતારવરણમાં દાટી નાખો. પણ તેને કૂડાદાન કે બીજા જગ્યા પર ના ફેંકવો. જો તમને લાગે છે કે ઝંડો યોગ્ય છે અને તેને ફરીથી ફરકાવી શકાય છે તો તેને તમારી પાસે સાચવીને રાખી લો. 
 
તેને ફોલ્ડ કરવાની રીતે છે જેમાં ઝંડાને લંબચોરસ કેસરિયા અને લીલા રંગની પટ્ટીને સફેદના પાછળ કરી નાખો. પછી અશોક ચક્રના બન્ને બાજુના ભાગને પાછળ કરી નાખો એટલે કે જ્યારે ઝંડો ફોલ્ડ કરશો તો તમને માત્ર ચક્ર જોવાશે. 
 
આ રીતે ઝંડાને સાચવીને કોઈ પણ સુરક્ષિત સ્થાન પર રાખી દો. આ તમારી જવાબદારી છે કે તમારા ઘરમાં કે આસપાસ ઝંડાનો અપમાન ન હોય્ જો કોઈ ઝંડાનો અપમાન કરતા કે તેનો દુરૂપયોગ કરતા મળશે તો ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"50,000 રૂપિયાનું બંડલ સરકી ગયું" ગાઝિયાબાદમાં એક નેતાના પાકીટમાંથી 50,000 રૂપિયાનું બંડલ ગુમ થયું

New Rule From January 1st- UPI, PAN અને પગાર સંબંધિત નિયમો બે દિવસમાં બદલાશે, 1 જાન્યુઆરીથી ઘણા મોટા ફેરફારો થશે

ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત: બસે કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો, 7 લોકોના મોત; ગભરાટ ફેલાયો

Delhi Airport Assault Case - એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટની નિર્દોષ બાળકોની સામે મુસાફરનું નાક તોડવાના આરોપમાં ધરપકડ

CSK ના ઓલરાઉન્ડરના નામે નોંધાયો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, એકલા હાથે લૂંટાવી દીધા 100 થી વધુ રન

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments