Biodata Maker

ગણેશ ચતુર્થીની સાંજે ચાંદ જોશો તો લાગશે કલંક

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2017 (16:18 IST)
નારદજીને  જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ઉપર લાગેલા આ આરોપનો કારણ પૂછ્યું તો  નારદજી બોલ્યા આ આરોપ ભાદ્રપદ શુક્લપક્ષમાં ચંદ્રમાને જોવાને કારણે  લાગે છે. આ ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી ક્લંક(દોષ) લાગવાનું  કારણ નારદજીએ  બતાવ્યું કે આ દિવસે ગણેશજીએ  ચન્દ્રમાને  શ્રાપ આપ્યો હતો. 
 
આ સંદર્ભે આ કથા છેકે ચન્દ્રમાને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતુ. ગણેશ ચતુર્થીના દિવસે ગજમુખ અને લંબોદર રૂપને જોઈ ચન્દ્રમા હંસી  પડયો. ગણેશજી આથી નારાજ થઈ ગયા અને ચન્દ્રમાને શ્રાપ આપ્યો કે આજથી જે પણ તમને જોશે તેને માથે ખોટું  કલંક લાગશે. 
 
ગણેશજીના  શ્રાપથી ચન્દ્ર્મા દુ:ખી થઈ ગયા અને ઘરમાં સંતાઈને બેસી ગયા . ચન્દ્રમાની દુ:ખદ સ્થિતિ જોઈ દેવતાઓએ ચન્દ્ર્માને સલાહ આપી કે મોદક અને પકવાનોથી ગણેશજીની પૂજા કરો. ગણેશજીને પ્રસન્ન થવાથી  શ્રાપથી મુક્તિ મળશે. 
 
ચન્દ્રમાએ  ગણેશજીની પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા. ગણેશજીએ કહ્યું કે   શ્રાપ પૂર્ણ રૂપે સમાપ્ત નહી થાય જેથી તેની ભૂલ તેને યાદ રહે . દુનિયાને પણ આ જ્ઞાન મળે કે કોઈના રૂપ રંગ જોઈ મજાક ન  કરવી જોઈએ. આથી માત્ર ભાદ્ર્પદ શુકલપક્ષની ચતુર્થીના દિવસે જે પણ ચન્દ્રમાને જોશે તેને જ ખોટુ  કલંક લાગશે. 
 
ચન્દ્રમાને આમ જોવાથી નહી લાગે કલંક 
 
ભાદ્રપદ શુકલપક્ષનો  ચન્દ્રમા ખૂબજ સુન્દર હોય છે. એને જોવાની ચાહ છે તો સંધ્યા સમયે ફળ કે દહીં લઈને ચન્દ્ર્માના દર્શન કરો. આવું કરવાથી ચન્દ્રમાને જોવાથી કલંક નહી લાગે . એક બીજી વિધિ છે કે પૂરા ભાદ્ર્પદ મહિનામાં  દરરોજ ચન્દ્રમાને જુઓ. જે નિયમિત ચન્દ્રમાનો દર્શન કરે છે તે  શ્રાપના અશુભ પ્રભાવથી બચી જાય છે.   
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments