Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણપતિ વિસર્જન વિધિમાં આ લાલ પોટલી સાથે જરૂર મૂકવી

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (14:03 IST)
ભગવાન ગણેશને સમર્પિત અનંત ચતુર્દશીનો તહેવાર આવવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની દસ દિવસીય પૂજા પૂર્ણ થાય છે અને તેમનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે, તેમના ભક્તો ભગવાન ગણેશને આવતા વર્ષે આવવા માટે પ્રાર્થના પણ કરે છે.
 
તમે જે પણ ભગવાન ગણેશને વિદાય આપી રહ્યા છો, તે દિવસે સૌથી પહેલા તેમની પૂજા કરવી જરૂરી છે. આ સમય દરમિયાન, તમારે ગણેશજીને બધી પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ઘરના બધા સભ્યો ભેગા થઈને ભગવાન ગણેશની આરતી કરે છે, તેમને ફૂલ ચઢાવે છે અને ભોજન અર્પણ કરે છે. 10 દિવસમાં સેવામાં થયેલી ભૂલો માટે શ્રી ગણેશજીની માફી માગો. આ પછી, વિસર્જનની થોડી મિનિટો પહેલાં, પરિવારના એક સભ્યએ ભગવાન ગણેશની મૂર્તિને પકડી રાખવી જોઈએ અને તેને થોડી ખસકાવવી જોઈએ.

પૂજા કર્યા પછી થોડાક દાળ અને ચોખાને નાના અને સ્વચ્છ લાલ કપડામાં બાંધી દો. તેની સાથે થોડા પૈસા અને સોપારી પણ આ પોટલીમાં મૂકો. પોટલીમાં ગણેશજીને અર્પિત ફૂલ, ફળ પણ રાખીને  પોટલી બનાવીને ભગવાન ગણેશ પાસે રાખો.  આ પોટલીને પણ આદર સાથે ગણપરિની સાથે વિસર્જિત કરવી. 

Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments