Dharma Sangrah

ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ

Webdunia
રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (08:40 IST)
મેષ અને વૃશ્ચિક -ગણેશજીને લાલ કે નારંગી વસ્ત્ર, બૂંદીના પીળા લાડુ, દાડમ, લાલ ફુલ ચઢાવો. ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતા દૂર્વા અર્થાત લીલી ઘાસ અર્પિત કરો. 
 
વૃષ અને તુલા : પ્રતિમા પર શ્વેત વસ્ત્ર, સફેદ ફૂલ અને મોદક ચઢાવો. ગણેશ ચાલીસાનો પાઠ લાભદાયક રહેશે. 
 
મિથુન અને કન્યા - ગણેશજીની મૂર્તિ કે ચિત્ર પર લીલા વસ્ત્ર, પાન, લીલી ઈલાયચી, દૂર્વા, લીલા મગ, પિસ્તા વગેરે ચઢાવો અને અર્થવશીર્ષનો પાઠ કરો. 
 
કર્ક - ગુલાબી પરિધાનથી મૂર્તિને સુશોભિત કરો. ગુલાબના ફૂલ મિશ્રિત ખીરનો ભોગ લગાવો અને ગાયત્રી ગણેશના મંત્રનો જાપ કરો. 
 
સિંહ - રક્ત રંગના વસ્ત્ર, કનેર કે લાલ ફુલ, ગોળ કે ગોળનો શીરો અર્પિત કરો. સંકટ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. 
 
ધનુ અને મીન - આ રાશિવાળા લોકો પીળા વસ્ત્ર, પીળા ફુલ, બેસનના લાડુ, કેળા, પપૈયાનો પ્રસાદ ચઢાવો. 
 
મકર અને કુંભ - આસમાની વસ્ત્ર, માવાનો પ્રસાદ, આંકડાના પાન, આસમાની ફૂલ અર્પિત કરો. શ્રી ગણેશાય નમ: મંત્રનો જપ કરો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

આજના લંચમાં બનાવીશ દૂધીનો ઓળો

વધુ જુઓ..

નવીનતમ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments