Festival Posters

ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ

Webdunia
રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (08:40 IST)
મેષ અને વૃશ્ચિક -ગણેશજીને લાલ કે નારંગી વસ્ત્ર, બૂંદીના પીળા લાડુ, દાડમ, લાલ ફુલ ચઢાવો. ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતા દૂર્વા અર્થાત લીલી ઘાસ અર્પિત કરો. 
 
વૃષ અને તુલા : પ્રતિમા પર શ્વેત વસ્ત્ર, સફેદ ફૂલ અને મોદક ચઢાવો. ગણેશ ચાલીસાનો પાઠ લાભદાયક રહેશે. 
 
મિથુન અને કન્યા - ગણેશજીની મૂર્તિ કે ચિત્ર પર લીલા વસ્ત્ર, પાન, લીલી ઈલાયચી, દૂર્વા, લીલા મગ, પિસ્તા વગેરે ચઢાવો અને અર્થવશીર્ષનો પાઠ કરો. 
 
કર્ક - ગુલાબી પરિધાનથી મૂર્તિને સુશોભિત કરો. ગુલાબના ફૂલ મિશ્રિત ખીરનો ભોગ લગાવો અને ગાયત્રી ગણેશના મંત્રનો જાપ કરો. 
 
સિંહ - રક્ત રંગના વસ્ત્ર, કનેર કે લાલ ફુલ, ગોળ કે ગોળનો શીરો અર્પિત કરો. સંકટ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. 
 
ધનુ અને મીન - આ રાશિવાળા લોકો પીળા વસ્ત્ર, પીળા ફુલ, બેસનના લાડુ, કેળા, પપૈયાનો પ્રસાદ ચઢાવો. 
 
મકર અને કુંભ - આસમાની વસ્ત્ર, માવાનો પ્રસાદ, આંકડાના પાન, આસમાની ફૂલ અર્પિત કરો. શ્રી ગણેશાય નમ: મંત્રનો જપ કરો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

આગળનો લેખ
Show comments