Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લગાવો આ છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા (See video)

ક્રાસુલાનો છોડ
Webdunia
સોમવાર, 23 એપ્રિલ 2018 (17:39 IST)
દરેક વ્યક્તિ વધુથી વધુ ધન કમાવવા માંગે છે. જે માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પણ તેમ છતા પણ તેની જરૂરિયાતો પૂરી થતી નથી. લોકો આર્થિક તંગીને દૂર કરવા માટે વાસ્તુ અને જ્યોતિષના અનેક ઉપાય કરે છે. અહી સુધી કે મની પ્લાંટ પણ લગાવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે ઘરમાં ક્રાસુલાનો છોડ લગાવવાથી ધનમાં વધારો થાય છે. ફેંગશુઈમાં આ છોડનું ખૂબ મહત્વ છે. 
 
ફેંગશુઈ શાસ્ત્રમાં ક્રાસુલાને પણ મની પ્લાંટની જેમ જ મની ટ્રી કહેવામાં આવે છે.  આ છોડને ઘરમાં મુકવાથી તે ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે. 
 
આ છોડ નાનો મખમલી અને ઘટ્ટ લીલા રંગનો હોય છે.  તે ખૂબ જ જલ્દી ફેલાય છે.  આ સાથે જ આ છોડને પાણીની જરૂર પણ ખૂબ ઓછી પડે છે.  
 
આ છોડને કોઈ કુંડા કે જમીનમાં લગાવ્યા પછી તે આપમેળે જ ફેલાય છે.  તેને લગાવવા માટે વધુ મહેનતની જરૂર નથી. આ છોડને તડકામાં કે છાયડામાં ગમે ત્યા મુકી શકાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. તેને ઘરના મુખ્યદ્વારની જમણી બાજુ લગાવવાથી ઘરમાં પૈસાનો વરસાદ થવા માંડશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

આગળનો લેખ
Show comments