Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લગાવો આ છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા (See video)

Webdunia
સોમવાર, 23 એપ્રિલ 2018 (17:39 IST)
દરેક વ્યક્તિ વધુથી વધુ ધન કમાવવા માંગે છે. જે માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પણ તેમ છતા પણ તેની જરૂરિયાતો પૂરી થતી નથી. લોકો આર્થિક તંગીને દૂર કરવા માટે વાસ્તુ અને જ્યોતિષના અનેક ઉપાય કરે છે. અહી સુધી કે મની પ્લાંટ પણ લગાવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે ઘરમાં ક્રાસુલાનો છોડ લગાવવાથી ધનમાં વધારો થાય છે. ફેંગશુઈમાં આ છોડનું ખૂબ મહત્વ છે. 
 
ફેંગશુઈ શાસ્ત્રમાં ક્રાસુલાને પણ મની પ્લાંટની જેમ જ મની ટ્રી કહેવામાં આવે છે.  આ છોડને ઘરમાં મુકવાથી તે ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે. 
 
આ છોડ નાનો મખમલી અને ઘટ્ટ લીલા રંગનો હોય છે.  તે ખૂબ જ જલ્દી ફેલાય છે.  આ સાથે જ આ છોડને પાણીની જરૂર પણ ખૂબ ઓછી પડે છે.  
 
આ છોડને કોઈ કુંડા કે જમીનમાં લગાવ્યા પછી તે આપમેળે જ ફેલાય છે.  તેને લગાવવા માટે વધુ મહેનતની જરૂર નથી. આ છોડને તડકામાં કે છાયડામાં ગમે ત્યા મુકી શકાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. તેને ઘરના મુખ્યદ્વારની જમણી બાજુ લગાવવાથી ઘરમાં પૈસાનો વરસાદ થવા માંડશે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments