Biodata Maker

બાળકો પર ભણતરનું દબાણ આપવાને બદલે અજમાવો આ ઉપાય

Webdunia
રવિવાર, 15 મે 2022 (06:51 IST)
કહેવું છે પ્રેમ કઈક પણ કરાવી શકે છે આવી જ રીતે બાળકો પાસેથી પણ પ્રેમથી કઈક પણ કરાવી શકાય છે. પણ બળજબરીથી નહી. બાળકો પર ભણતરનું
 
દબાણ નાખી તમે બળજબરીથી એને ભણાવી તો શકો છો પણ દબાણથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પ્રેમથી બાળકોને સમજાવશો તો તેઓ આનાકાની કર્યા 
 
વગર ભણતર પર ધ્યાન આપશે.
 
આવો જાણી બાળકો પર દબાણ નાખીએ તો બાળકોને શું નુકશાન થઈ શકે છે.
 
* બાળકો પર કોઈ દબાણ ન નાખવું જોઈએ. ખાસ કરીને ભણતરમાં .આનાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે. જો બાળકો પર  વારે-ઘડીએ ભણતરનું  દબાણ બનાવીએ છે 
 
તો એ ભણતરથી દૂર ભાગે છે અને એને એ વસ્તુ  બોરિંગ લાગે છે. 
 
* ભણતરનું  દબાણ બનાવવાને બદલે  તમે  બાળકને તમારા સાથે બેસાડીને  રમત-રમતમાં મનોરંજક રીતે  ભણાવવાનો પ્રયત્ન કરો. આવુ કરતા બાળક પણ ભણતરમાં રૂચિ 
 
લેશે અને તમારી વાત પણ માનશે. 
 
* બાળક ભણતરના પ્રેશર , તનાવ અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરવા સુધીના નિર્ણય લઈ લે છે. 
 
* ઘણી વાર બાળક નકલ કરવું , ચોરી કરવી વગેરે  જેવી ખરાબ ટેવમાં પણ આ કારણે ફંસાઈ જાય છે. આથી પેરેંટસએ પણ આ વિચારવું જોઈએ કે તેમના દબાણની બાળક 
 
પર નકારાત્મક અસર પડી શકે છે. 
 
* બાળકને કઈક પણ યાદ કરાવવા માટે હળવા અંદાજમાં બાળક સાથે બેસીને યાદ કરાવી શકાય છે અને બાળકને  ચેપ્ટર રટવાની જગ્યાએ સમજાવીને યાદ કરાવો. 
 
* બાળકને  ભણાવતી વખતે  દરેક વસ્તુના ઉદાહરણ આપીને સમજાવો. જેથી બાળક જલ્દી સમજી જાય. 
 
* બાળકને ભણતરમાં મુશ્કેલી આવી રહી હોય તો એને બીજી  રીતે સરળ ભાષામાં સમજાવો. 
 
* બાળકને જ્યારે પણ યાદ કરાવો તો એ વસ્તુના અર્થ જણાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Career After 12th B.Tech in Mechatronics Engineering: મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ બી.ટેક કેવી રીતે કરવું, લાયકાત, પગાર જાણો

ભારતને મળ્યુ બ્રહ્માસ્ત્ર, PFBR દ્વારા પરમાણુ મહાશક્તિ બનશે ભારત, અમેરિકા-ચીન પાસે પણ નથી આ તાકત

Share Market Update- 3 દિવસના વધારા પછી શેરબજારમાં તેજી અટકી; સેન્સેક્સ અને નિફ્ટીમાં 1%નો ઘટાડો - ઘટાડા પાછળના મુખ્ય કારણો જાણો

એસ. જયશંકરની રેલીમાં તણાવ વધ્યો: નામ ન આપ્યા બાદ ભાજપના ઉમેદવાર સ્ટેજ પરથી ચાલ્યા ગયા

US-Israel-Iran War Live: અમેરિકા-ઇઝરાયલે ઈરાનને બરબાદ કરવાની આપી ધમકી, પ્રચંડ વિસ્ફોટથી હચમચી ગયુ તેહરાન

વધુ જુઓ..

ધર્મ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments