rashifal-2026

Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....

Webdunia
શુક્રવાર, 13 મે 2022 (05:47 IST)
* બાળકો જે કમરામાં બેસીને ભણતર કરી રહ્યા હોય તે કમરામાં ઝૂઠા વાસણ નહી રાખવું.
 
* જે રૂમમાં વિદ્યાર્થી ભણતર કરે છે તે રૂમની ટેરેસ પિરામિડની આકૃતિની હોવી જોઈએ. આથી ભણતરમાં રૂચિઓ
વધે છે.
 
* સ્ટડી રૂમની બારી પૂર્વ-ઉત્તર દિશામાં હોવી જોઈએ . અભ્યાસ કરતા સમયે શક્ય હોય તો બારી ખુલી રાખો.
 
* સ્ટડી ટેબલ પર તેટલી જ વસ્તુઓ રાખો જેટલીની જરૂરત હોય બિનજરૂરી વસ્તુઓ નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે.
 
* ભણતર માટે સવારે 4.30 થી લઈને સવારે 10 વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ રહે છે. રાતે મોડે સુધી ભણવાથી સેહત ખરાબ થાય છે.
 
* ભણતર કરતા પહેલા માં સરસ્વતીના આગળ ધૂપ-અગરબત્તી કરો.
આથી વિદ્યાની દેવી માં સરસ્વતીનો આશીર્વાદ મળશે સાથે જ ધૂપ - દીપની સુગંધથી વાતાવરણ ખુશનુમા બનશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Crisis- સોમવારે પણ ઇન્ડિગોનું ઓપરેશનલ કટોકટી ચાલુ છે, મુખ્ય એરપોર્ટ પર 350 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

PF માં મહત્તમ કેટલી રકમ જમા કરાવી શકાય છે અને આ અંગેના નિયમો શું છે?

ગુજરાતના આ જીલ્લામાં આવ્યો ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર 3.1 રહી અફરાતફરી

ગોવા નાઈટ ક્લબ દુર્ઘટનાનો નવો વીડિયો, આગમાં ફસાયેલા જોવા મળ્યા લોકો, માલિકો વિરુદ્ધ લુક આઉટ નોટિસ

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments