Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....

Exam Fever
Webdunia
શુક્રવાર, 13 મે 2022 (05:47 IST)
* બાળકો જે કમરામાં બેસીને ભણતર કરી રહ્યા હોય તે કમરામાં ઝૂઠા વાસણ નહી રાખવું.
 
* જે રૂમમાં વિદ્યાર્થી ભણતર કરે છે તે રૂમની ટેરેસ પિરામિડની આકૃતિની હોવી જોઈએ. આથી ભણતરમાં રૂચિઓ
વધે છે.
 
* સ્ટડી રૂમની બારી પૂર્વ-ઉત્તર દિશામાં હોવી જોઈએ . અભ્યાસ કરતા સમયે શક્ય હોય તો બારી ખુલી રાખો.
 
* સ્ટડી ટેબલ પર તેટલી જ વસ્તુઓ રાખો જેટલીની જરૂરત હોય બિનજરૂરી વસ્તુઓ નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે.
 
* ભણતર માટે સવારે 4.30 થી લઈને સવારે 10 વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ રહે છે. રાતે મોડે સુધી ભણવાથી સેહત ખરાબ થાય છે.
 
* ભણતર કરતા પહેલા માં સરસ્વતીના આગળ ધૂપ-અગરબત્તી કરો.
આથી વિદ્યાની દેવી માં સરસ્વતીનો આશીર્વાદ મળશે સાથે જ ધૂપ - દીપની સુગંધથી વાતાવરણ ખુશનુમા બનશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments