Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vat purnima vrat muhurat 2023 - વટ પૂર્ણિમા વ્રતનુ શુભ મુહુર્ત

Webdunia
શુક્રવાર, 2 જૂન 2023 (16:08 IST)
Vat purnima vrat muhurat- જ્યેષ્ઠ માસની પૂર્ણિમાને વટ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ સાથે સુહાગની રક્ષા માટે વટ ​​પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવે છે.
 
- જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ 3 જૂન, શનિવારે સવારે 11.16 કલાકથી શરૂ થશે. 
 
- વટ પૂર્ણિમા એટલે કે 3 જૂને સવારે 7.16 વાગ્યાથી પૂજાનો શુભ મુહુર્ત શરૂ થશે.
 
વટ પૂર્ણિમા એટલેકે 3 જૂનને પૂજાનુ મુહુર્ત સવારે 8 વાગીને 59 મિનિટ પર પુરૂ થશે. 
 
- વટ પૂર્ણિમા પૂજાનો કુલ સમયગાળો 1 કલાક 45 મિનિટનો રહેશે.

Edited BY-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

વધુ જુઓ..

નવીનતમ

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

આગળનો લેખ
Show comments