Biodata Maker

Dussehra 2024 Date : દશેરા ક્યારે છે 12 કે 13 ઓક્ટોબર ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (16:23 IST)
dussehra
 Dussehra 2024 Kyare Che : દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર અથવા 13 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ અંગે લોકોના મનમાં મૂંઝવણ છે. દશેરાનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. અશ્વિન શુક્લ પક્ષ દશમીના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારથી દશેરાનો તહેવાર દર વર્ષે ઉજવાય છે. આ દિવસે રાવણ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનુ દહન કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાની ડેટ, દશેરા પર ક્યા શુભ યોગ બને રહ્યા છે.  આ દિવસે રાવણ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનુ દહન પણ કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાની ડેટ, દશેરા પર કયા શુભ યોગ બની રહ્યા છે અને સાથે જ આ તહેવારનુ મહત્વ. 
 
 
દશેરા કે વિજયાદશમી ક્યારે છે 
પંચાગ મુજબ અશ્વિન શુક્લ દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગીને 58 મિનિટથી શરૂ થશે અને 13 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગીને 8 મિનિટ સુધી રહેશે. દશેરાનો તહેવાર ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીતનુ પ્રતિક છે.  આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના દિવસે રાવણ દહનનુ વિશેષ મહત્વ છે.  
 
દશેરા પર બની રહ્યા છે શુભ યોગ 
આ વર્ષે દશેરા પર એટલે કે 12 ઓક્ટોબરના રોજ ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આપના બધા કાર્યો સફળ બનાવશે.  12 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે રવિ યોગ આખો દિવસ રહેશે. જેનાથી દરેક પ્રકારના દોષ દૂર થશે. સવારે 6 વાગીને 19 મિનિટથી રાત્રે 9 વાગીને 8 મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે.  આ યોગમાં કરવામાં આવેલ કામોના સફળ થવાની શક્યતા ખૂબ વધુ હોય છે. દશેરા પર શસ્ત્ર પૂજાનો શુભ સમય બપોરે 2 વાગીને 3 મિનિટથી બપોરે 2 વાગી ને 49 મિનિટ સુધી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments