Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનારસા

Webdunia
સોમવાર, 20 ઑક્ટોબર 2014 (16:34 IST)

સામગ્રી  બે કપ ચોખા, બે કપ દળેલી ખાંડ, દહીં અથવા કેળુ, ખસખસ, તળવા માટે ઘી. 



બનાવવાની રીત -  ચોખાને ત્રણ દિવસ સુધી પલાળી રાખવા. ત્રીજા દિવસે ચોખાને ધોઈ સાધારણ સૂકવી લેવા. ચોખા સૂકાયા પછી તેને મિક્સરમાં ઝીણા દળીને ચાળી લેવા. ચોખાનો લોટ અને દળેલી ખાંડ બંને એકદમ લોટ જેવા દળેલા હોવા જોઈએ. હવે ખાંડ અને ચોખાના લોટને મિક્સ કરી સારી રીત મસળી તેના મોટા મોટા લાડુ વાળી મૂકી દો. જ્યારે પણ બનાવો ત્યારે એક લાડુને મસળી તેમાં પ્રમાણસર દહીં કે કેળુ મસળી તેનાથી જ સાધારણ નરમ લોટ બાંધવો. 

એક થાળી કે આડણી પર ખસખસ પાથરી તેના પર એક લૂઓ મૂકવો અને આંગળીઓ વડે તેને થાપીને ગોળ પુરી જેટલો આકાર આપી વચ્ચે કાણું પાડી દેવુ. કઢાઈમાં ઘી ગરમ કરી ધીમા તાપે ખસખસવાળો ભાગ ઉપર રહે એ રીતે આ પુરીને તળી લેવી. તૈયાર છે સ્વાદિષ્ટ કુરકુરા અનારસા. 

( જો લોટ અને ખાંડ સારી રીતે મિક્સ ન થયા હોય તો અનારસા ઘી માં નાખતા તૂટી જાય છે, તેથી ચોખાનો લોટ એકદમ ઝીણો કરવો જોઈએ)

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments