Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી ફરસાણ - પૌઆનો ખાટોમીઠો ચેવડો

ફરસાણ્ - પૌઆ  ચિવડા
Webdunia
સોમવાર, 20 ઑક્ટોબર 2014 (15:57 IST)
સામગ્રી- પૌઆ200 ગ્રામ ,સીંગદાણા 200 ગ્રામ ,તેલ તળવા માટે ,હળદર -1/3,ખાંડ 2 ચમચી, ટાટરી -ચણા દાણના દાણા જેટલું,કિશમિશ ,બેસનની સેવ ,
 
બનાવવાની રીત -   કઢાઈમાં તેલ ગરમ  કરો જ્યારે તેલ સારી રીતે ગરમ  થઈ જાય તો તેજ ગરમ  તેલમાં પૌઆ નાખી તળી લો. તળેલા પૌઆ  એક ચાળણીમાં કાઢી લો જેથી તેનો વધારાનું તેલ નિકળી જાય. બધા પૌઆ કાઢી લો. હવે સીંગદાણાને પણ તળી લો. 
 
ખાંડ ,મીઠું અને ટાટરી અથવા લીંબુના ફુલને મિક્સ કરી વાટીને પાઉડર કરી લો. 
 
 
કઢાઈમાં તેલ ગર્મ કરી ગરમ તેલમાં હળદર અને કઢી લીમડો  નાખી ,ધીમાં તાપે પૌઆ નાખો અને સારી રીતે પીળા કરો. એને ઠંડા થવા માટે રાખી દો. 
 
ઠંડા પૌઆમાં સીંગદાણા ,બેસનના સેવ અને કિસમિશ નાખો. હવે દળેલી ખાંડ પાવડર નાખી સારી રીતે મિક્સ કરો ખટ્ટા-મીઠા પૌઆ ચેવડો તૈયાર છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

Show comments