Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali Celebrations: એ સ્થાન જ્યા તમે 500 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ફરવાનો ઉઠાવી શકો છો આનંદ

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (13:06 IST)
Diwali Celebrations: જો તમે દિલ્હી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેટલાક જાણીતા સ્થાન વિશે બતાવી રહ્યા છે. તમે આ સ્થાન પર સસ્તામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આવો જાણો એ જગ્યાઓ વિશે. 
  
અક્ષરધામ મંદિર - અક્ષરધામ મંદિર દિલ્હીના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. તેનું આર્કિટેક્ચર ખૂબ જ પ્રભાવશાળી છે. જો તમે અહીં જઈ રહ્યા હોવ તો 3D લાઈટ શો જોવાનું ભૂલશો નહીં. અહીં ટિકિટની કિંમત વધુમાં વધુ 200 રૂપિયા સુધી આવશે.
બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા  - તમે બાંગ્લા સાહિબ ગુરૂદ્વારા જઈ શકો છો. અહી રોજ દેશ વિદેશના લોકો આવે છે. રોજ હજારોની સંખ્યામાં અહી લંગર પીરસવામાં આવે છે. આ ગુરૂદ્વારા સંસ્કૃતિ અને ઉદારતાનુ પ્રતિક છે. બાંગ્લા સાહિબમાં તમારે ફક્ત તમારી શ્રદ્ધા મુજબ પ્રસાદ ખરીદવાની જરૂર પડે છે. 
 
ચાંદની ચૌક સ્ટ્રીટ ફુડ - ચાંદની ચૌકનુ સ્ટ્રીટ ફુડ ચાખ્યા વગર દિલ્હી દર્શન અધુરુ છે. અહીં તમારે પરાઠા વાલી ગલીમાં પરાઠા ખાવા જ જોઈએ. આ સિવાય તમે અહીં અન્ય ઘણા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી શકો છો. તમે અહીં 150 થી 200 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકો છો
લોધી ગાર્ડન - જો તમે ભીડથી દૂર શાંતિમાં થોડી ક્ષણો વિતાવવા માંગતા હોય તો તમે લોધી ગાર્ડન જઈ શકો છો. કુદરતની ગોદમાં વસેલા આ સ્થાન પર તમે તાજી હવામાં થોડી ક્ષણો આરામથી વિતાવી શકશો. અહીં એન્ટ્રી ટિકિટ ખૂબ સસ્તી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments