Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2023 :ધનતેરસ ના દિવસે આ 5 કામ કરવાથી થઇ જશો માલામાલ

Webdunia
રવિવાર, 5 નવેમ્બર 2023 (17:03 IST)
એવુ કહેવાય છે કે ધનતેરસ અને દિવાળીના દિવસ કરવામાં આવેલ દાન, હવન અને પૂજન તેમજ ઉપાયોનુ ફળ અક્ષય થાય છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં મુકવામાં આવે તો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઉપાય કરનારાઓને માલામાલ પણ કરી શકે છે.  આવો જાણીએ કઈ વસ્તુઓ અને ઉપાય 
 
* ધનતેરસ પર સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવો તેની પાસે 13 કોડીઓ રાખો અને ધન કુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત્રેના સમયે કોડિઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી નાખો. ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે. 
 
* મહાલક્ષ્મી યંત્રને ઘર કે કાર્ય સ્થાન પર સ્થાપિત કરો. જનશ્રુતિ મુજબ આ યંત્ર જ્યાં સ્થાપિત હોય છે ત્યાં સ્વર્ણ વર્ષા થવા લાગે છે. 
 
* જીવનમાં ધનના પ્રવેશ કરાવવા માટે સંધ્યા સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો. બાતી માટે મોલીના પ્રયોગ કરો.  જ્યારે દીપક પ્રગટાવી જશે તો એમાં થોડું કેસર પણ નાખો. 
 
* અષ્ટસિદ્ધિ અને નવનિધિની ઈચ્છા રાખતા જાતક શ્રીકનકધારા યંત્રની સ્થાપના ઘર કે દુકાનમાં કરો. 
 
* શ્રીમંગળ યંત્રને ઘરમાં સ્થાપિત કરો. દરરોજ તેનો પૂજન કરવાથી અપાર સંપતિની પ્રાપ્તિ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments