Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali 2023 upay - દિવાળી પર ધન લક્ષ્મીને બોલાવવા કરો આ 3 ખાસ ઉપાય

Diwali 2023 upay - દિવાળી પર ધન લક્ષ્મીને બોલાવવા કરો આ 3 ખાસ ઉપાય
, સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (14:23 IST)
Diwali 2023 - દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બધા પોત પોતાના ઘરમાં મા લક્ષ્મીના આગમનની તૈયારીઓ કરે છે. કારણ કે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી બધાના ઘરમાં આવે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. 
 
દરવાજા પર 13 દીવાઓ 
- ઘરની આસપાસ દીવડાઓ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર 13 દીવા અને ઘરની અંદર 13 દીવા પ્રગટાવવા જોઈએ. 
 
-  ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા માટે ધનતેર્સની સાંજે મુખ્ય દ્વાર પર 13 દિવા પ્રગટાવવા જોઈએ. સાથે જ ઘરના ખૂણા પર પણ 1-1 કરીને 13 દીવા પ્રગટાવવા. ધનતેરસ પરા 26 દિવા પ્રગટાવવા જોઈએ. 
 
મંદિરના ઘરમાં ચાંદીની લક્ષ્મી અને ગણેશજી રાખો.
 
દિવાળીના આ ખાસા પર્વ પરા તમને ચાંદીના લક્ષ્મી જી અને ગણેશની મૂર્તિ રાખીને પૂજા કરવી જોઈએ. આ ધન પ્રાપ્તિ માટે શુભ ગણાયા છે. આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
- મા લક્ષ્મીની કૃપા મેળવવા માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે દિવાળીની રાત્રે પૂજાના દરમિયાન પ્રગટતા દીવામાં નાખી દો પછી બીજા દિવસે તે ગોમતી ચક્રમે કપડામાં બાંધીને ધન સ્થાન પર રાખવુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pitru Paksha 2023: પિતૃ પક્ષ ક્યારથી થઈ રહ્યા છે શરૂ ? જાણી લો તિથિ પ્રમાણે કયુ શ્રાદ્ધ ક્યારે છે ? પિતૃ પક્ષમાં તિથિનુ શુ છે મહત્વ