Dharma Sangrah

Diwali 2022- આ 3 રાશિઓની ઉજવાશે જોરદાર દિવાળી

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (17:00 IST)
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. દિવાળીમાં મા સારા સમાચાર લઈને આવવાની છે. આ સમય દરમિયાન કેટલાક જાતકોને  તેમના કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે નાણાકીય સહારો પણ મળશે. આ ઉપરાંત નોકરીયાત લોકો અને વ્યાપારીઓ માટે આ સમય ઘણો ખાસ છે.
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે પણ દિવાળીનો  ખૂબ જ ખાસ રહેવાના છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે, તેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.  સાથે જ  પરિવાર સાથેના સંબંધો સુધરશે અને પહેલા કરતા વધુ સારા બનશે.
 
કુંભ રાશિ - દિવાળીમાં આ રાશિના લોકો માટે ઘણી બધી ખુશીઓ લઈને આવી રહી છે આ સમયગાળા દરમિયાન રોકાણમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ આ લોકોને કરિયરમાં પણ સારા પરિણામો મળી શકે છે. આ સમય દરમિયાન અગાઉની સમસ્યાઓમાંથી છુટકારો મળવાની સંભાવના છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

વધુ જુઓ..

નવીનતમ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments