Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે કરો સાવરણીના આ ઉપાય(VIdeo)

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (12:59 IST)
broom
પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. 
 
અખંડ ધન સંપતિ મેળવવા માટે સાવરણીના પ્રયોગ 
 
* માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે ઘરની આસપાસના કોઈ મંદિરમાં બ્રહ્મ મૂહૂર્તમાં ત્રણ સાવરણીના ગુપ્ત  દાન( વગર કોઈને જણાવ્યા) સાવરણી દાન કરો. 
 
* મંદિરમાં સાવરણી દાન કરતા પહેલા શુભ મૂહૂર્ત જોઈ લો જેમ કે કોઈ તહેવાર દિવાળી કે દશેરા વગેરે. આ દિવસે દાનની મહ્ત્વતા વધી જાય છે અને ઘરમાં સ્થાઈ લક્ષ્મીના વાસ થાય છે. 
 
* જે દિવસે આ કામ કરવા હોય  , એના એક દિવસ પહેલા જ તમે 3 સાવરણી ખરીદીને લેવા જોઈએ. 
 
* સાવરણીને કાયમ સંતાડીને રાખવી જોઈએ. સાવરણીને એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહી.
 
* તમારા સારા દિવસ ક્યારેય ખતમ ન થાય એ માટે આપણે ભૂલથી પણ ઝાડુને પગ ન લગાવવો કે લાત ન મારવી જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈને આપણા ઘરેથી જતી રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

વધુ જુઓ..

નવીનતમ

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

આગળનો લેખ
Show comments