Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે કરો સાવરણીના આ ઉપાય(VIdeo)

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (12:59 IST)
broom
પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. 
 
અખંડ ધન સંપતિ મેળવવા માટે સાવરણીના પ્રયોગ 
 
* માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે ઘરની આસપાસના કોઈ મંદિરમાં બ્રહ્મ મૂહૂર્તમાં ત્રણ સાવરણીના ગુપ્ત  દાન( વગર કોઈને જણાવ્યા) સાવરણી દાન કરો. 
 
* મંદિરમાં સાવરણી દાન કરતા પહેલા શુભ મૂહૂર્ત જોઈ લો જેમ કે કોઈ તહેવાર દિવાળી કે દશેરા વગેરે. આ દિવસે દાનની મહ્ત્વતા વધી જાય છે અને ઘરમાં સ્થાઈ લક્ષ્મીના વાસ થાય છે. 
 
* જે દિવસે આ કામ કરવા હોય  , એના એક દિવસ પહેલા જ તમે 3 સાવરણી ખરીદીને લેવા જોઈએ. 
 
* સાવરણીને કાયમ સંતાડીને રાખવી જોઈએ. સાવરણીને એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહી.
 
* તમારા સારા દિવસ ક્યારેય ખતમ ન થાય એ માટે આપણે ભૂલથી પણ ઝાડુને પગ ન લગાવવો કે લાત ન મારવી જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈને આપણા ઘરેથી જતી રહે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments