Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali- એવા 3 લોકો પાસે ક્યારે નહી રોકાતી માતા લક્ષ્મી

Webdunia
ગુરુવાર, 19 ઑક્ટોબર 2017 (12:02 IST)
દિવાળી નજીક છે તમે ઈચ્છી રહ્યા હશો કે આ વર્ષે દેવી લક્ષ્મીની તમાર અપર કૃપા થઈ જાય. આખું વર્ષ ધન લાભનો અવસર મળતું રહે. તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તેમાં કોઈ મોટી વાત નહી તેના માટે તમને શાસ્ત્રોમાં જણાવ્યા કેટલીક વાતોનો ધ્યાન આપવું પડશે. 
 
એક વાર દેવી રૂકમણી જે પોતે લક્ષ્મી સ્વરૂપ હતી મહાલક્ષ્મીથી પૂછે છે કે , હે દેવી તમે કયાં માણસ પર કૃપા કરો છો. રૂકમણીના આ પ્રશનને સાંભળી દેવી લક્ષ્મીએ જવાબ આપ્યો જે માણસ પોતાની વાણી પર સંયમ રાખે છે અને જરૂર મુજબ યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે છે. તેના પર હું પ્રસન્ન રહૂં છું. આવું માણસ મારી કૃપાનો પાત્ર હોય છે. 
 
માતા લક્ષ્મી કહે છે જે માણસ લાલચ ત્યાગીને ઉદારતાની સાથે બીજાની સહાયતા કરે છે હું તેના પર હમેશા કૃપા કરું છું. મનુષ્યોએ વેરકે બદલાની ભાવના છોડી દેવી જોઈએ અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ.
 
ક્રોધ બુદ્ધિનો નાશ કરી નાખે છે. માણસ યોગ્ય-અયોગ્યનો જ્ઞાન ભૂલી જાય છે. પરિણામે એ એવું કામ કરી બેસે છે જેનાથી ઘરે આવેલી લક્ષ્મી પણ રિસાઈ જાય છે. તેથી માણસને ક્રોધ કે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. 
 
જે માણસ આળસ કરે છે એ ક્યારે લક્ષ્મીની કૃપાનહી મેળવી શક્તો. તેથી માણસને આળસ ન કરવું જોઈએ. લાલચને મૂકી પરિશ્રમ જે કરે છે તેનાથી ક્યારે પણ લક્ષ્મી રિસાતી નહી. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments