Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras Lakshmi Pujan - શા માટે ધનતેરસ પર ઝાડૂ ખરીદવાની પરંપરા છે જાણો શું કહે છે શાસ્ત્ર

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2022 (15:27 IST)
Dhanteras 2022: તહેવારોમાં શૉપિંગ કરવાને લઈને લોકોમાં ખાસ જુસ્સો જોવાય છે પણ તેની સાથે જ કેટલાક ખાસ સામાન ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને કરે છે. આ જ રીતે એક પરંપરા છે ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની . આવો જાણીએ ધનતેરસના દિવસે ઝાડૂ શા માટે ખરીદાય છે. 
 
હિંદુ ધર્મમાં દિવાળોનુ મોટુ મહત્વ છે. આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે અને ભાઈબીજની સાથે પૂરા થાય છે. ધનતેરસના દિવસે બધા લોકો ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે સાચા મનથી પૂજા અર્ચના કરતા ઘર -પરિવારમાં સમ્ર્દ્ધિ આવે છે અને ઘરના સભ્યો પર ધન વર્ષા થાય છે. 
 
ધનતેરસના દિવસને લઈને લોકોના વચ્ચે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આ દિવસે કેટલાક લોકો વાસણ ખરીદે છે તો કેટલાક લોકો ચાંદીના સામાન ઘરમાં લાવવાને શુભ માને છે. ધનતેરસના દિવસે લોકોમાં ઝાડૂ ખરીદવાને ખાસ ગણાય છે. આવો જાણી આ દિવસે ઝાડૂ કેમ ખરીદાય છે. 
 
મા લક્ષ્મીને ઝાડુ ખૂબ જ પ્રિય છે. તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જ જોઈએ. આ દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર 
 
થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
ધનતેરસમાં ઝાડૂનુ મહત્વ 
પૌરાણિક માન્યતાઓ મુજબ ધનતેરસના દિવસે જે પણ વસ્તુ ખરીદીએ છે, તેમાં આગળ ચાલીને તેર ગણુ વધારો થાય છે. ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે. તમને જણાવીએ કે મત્સ્ય પુરાણમાં ઝાડૂને માતા લક્ષ્મીનુ રૂપ ગણાય છે. આ દિવસે ઝાડૂ ખરીદવાને સુખ-શાંતિ અને ધનમાં વૃદ્ધિથી જોડીને દેખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે ઝાડૂ ઘરની દરિદ્રતાને દૂર કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments