rashifal-2026

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (10:40 IST)
Dhanteras 2025- કારતક મહિનાની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવતો ધનતેરસ 2025નો તહેવાર આ વર્ષે 18 ઓક્ટોબર 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે છે અને આ પછી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.
 
ત્રયોદશી તિથિ શરૂ થાય છે - 12:18 PM 18, 2025
ત્રયોદશી તિથિ સમાપ્ત થાય છે - 01:51 PM 19, 2025
 
શુભ મુહુર્ત 
07:46 PM થી 08:38 PM - પુણે
07:16 PM થી 08:20 PM - નવી દિલ્હી
07:28 PM થી 08:15 PM - ચેન્નાઈ
07:24 PM થી 08:26 PM - જયપુર
07:29 PM થી 08:20 PM - હૈદરાબાદ
07:17 PM થી 08:20 PM - ગુડગાંવ
07:14 PM થી 08:20 PM - ચંદીગઢ
06:41 PM થી 07:38 PM - કોલકાતા
07:49 PM થી 08:41 PM - મુંબઈ
07:39 PM થી 08:25 PM - બેંગલુરુ
07:44 PM થી 08:41 PM - અમદાવાદ
07:15 PM થી 08:19 PM - નોઈડા
 
ધનતેરસના દિવસે શું કરવામાં આવે છે?
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સિવાય દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે દક્ષિણ દિશામાં ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. ધનતેરસના દિવસે દક્ષિણ દિશામાં યમનો દીવો પ્રગટાવવો શુભ છે. આમ કરવાથી અકાળ મૃત્યુથી રાહત મળે છે.
 
ધનતેરસનુ મહત્વ 
એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આશીર્વાદ આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

આગળનો લેખ
Show comments