Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2021 : ધનતેરસના દિવસે સાંજે કરો આ 5 ઉપાય, ઘરમાં આવશે ધન અને સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (16:42 IST)
Dhanteras 2021 : હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. આ દિવસે તમે ધન અને સમૃદ્ધિ માટે સાંજે કેટલાક ઉપાય પણ કરી શકો છો
 
ધનતેરસના દિવસે પાંચ દેવતાઓ- ભગવાન ધનવંતરી, લક્ષ્મી, કુબેર, યમરાજ અને ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ. આમ કરવાથી તમને ધનલાભ થશે.
 
આ દિવસે શુભ મુહૂર્તમાં 11 ગોમતી ચક્ર લાવો. આ ગોમતી ચક્રો પર ચંદન લગાવીને લક્ષ્મીની પૂજા કરો અને લક્ષ્મી મંત્રનો જાપ કરો. જેના કારણે ઘરમાં પૈસા અને ભોજનની કમી નથી રહેતી
 
દીપદાન - આ દિવસે જે ઘરમાં યમરાજ માટે દીવો દાન કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ નથી થતું.
 
દાન કરો - એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે તમારે ખાંડ, બાતાશા, ખીર, ચોખા, સફેદ કપડું અથવા અન્ય સફેદ વસ્તુઓ વગેરેનું દાન કરવું જોઈએ.
 
વહી ખાતા નવા બનાવો - ધ્યાન રાખો કે આ દિવસે તમારે પુસ્તકો અને ચોપડાની પૂજા કરવી જોઈએ. આ દિવસથી નવું કામ શરૂ કરો અને કંઈક નવું કરવાનો સંકલ્પ લો.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments