Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (08:03 IST)
ધનતેરસનો તહેવાર દિવાળીના ઠીક બે દિવસ પહેલા આવે છે.. આ વર્ષે ધનતેરસનો તહેવાર 5 નવેમ્બર 2018ના સોમવારના દિવસે ઉજવાશે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે કુબેરની પણ પૂજા કરવી જોઈએ.  આ દિવસે તમે કોઈપણ વસ્તુ ખરીદશો તો તમને  તેનુ 13 ગણુ વધારે ફળ મળશે.. પણ વસ્તુ હંમેશા શુભ સમયમાં ખરીદવી જોઈએ.  આ વર્ષે ધનતેસસનુ શુભ મુહુર્ત છે સોમવારે સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી છે. તેમનો સમય 1 કલાક 55 મિનિટ છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments