Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેકિંગ ન્યુઝ - કોહલીએ છોડશે ટી20ની કપ્તાની, રોહિતને મળી શકે છે કમાન

Webdunia
ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (18:21 IST)
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર પર આ અંગેની પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ ભારતીય ટીમની ટી 20 કેપ્ટનશિપ છોડી દેશે અને તેમના સ્થાને રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં આ અંગે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ બીસીસીઆઈના સચિવ જય શાહે આ બાબતોને બકવાસ ગણાવી હતી અને કહ્યું હતું કે વિરાટ ટીમ ઈન્ડિયાનું આગળ પણ નેતૃત્વ કરશે. જોકે, વિરાટ કોહલી વનડેમાં ભારતીય ટીમની આગેવાની ચાલુ રાખશે.

<

pic.twitter.com/Ds7okjhj9J

— Virat Kohli (@imVkohli) September 16, 2021 >
ટી 20 ઈંટરનેશનલમાં વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 45 મેચ રમી છે, જેમાંથી ટીમ 29 માં જીતી છે, જ્યારે ટીમને 14 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કે બે મેચોનું પરિણામ આવ્યું નહોતુ. ટી 20 ઈંટરનેશનલમાં પ્રથમ વખત વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા આઈસીસીની કોઈ ઈવેન્ટ રમવા ઉતરશે. એટલે કે, કુલ મળીને ટી -20 માં વિરાટનો કેપ્ટનશિપનો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. આવી સ્થિતિમાં, ભારતીય કેપ્ટનનો આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કોઈના પણ ગળે ઉતરી રહ્યો નથી.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments