Webdunia - Bharat's app for daily news and videos

Install App

આખેર વિરાટ શા માટે બોલ્યો - કોઈએ મને આરામ કરવા માટે નથી કીધું

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (14:31 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ વેસ્ટઈંડીજ પ્રવાસ પર જવાથી પહેલા મુંબઈમાં પ્રેસ કાંફ્રેસ કરી. આ પ્રેસ કાંફરેંસમાં વિરાટ કોહલીએ મીડિયાના બધા સવાલોનાજવાબ આપ્યા અને તેને લઈને ચાલી રહી અફવાહને ખારિજ કરી નાખ્યુ. વિરાટ કોહલીની સાથે સાથે આ પણ કહ્યું કે ભારતીય ટીમના પૂર્વ ફિજિયો કે ટ્રેનરમાંથી કોઈ તેને નથી કીધું કે અગાઉ વેસ્ટઈંડીજ પ્રવાસ પર તેને આરામ માટે સીમિત ઓવર્સના પ્રારૂપ નહી રમવા જોઈએ. 
હકીહત પહેલા એવી ખબર હતી કે જસપ્રીત બુમરાહ અને કોહલીને આરામ આપશે. પણ કોહલીએ કહ્યું કે કોઈએ તેનાથી નથી કીધું કે તેમનો કાર્યભાર નક્કી સીમાથી વધારે છે. તેને વેસ્ટઈંડીજ જવાથી પહેલા પ્રેસ કાંફ્રેસમાં કહ્યું, બોર્ડએ આપેલ ઈમેલ પર બધુ રહે છે. મને ખબર નહી પડતું કે શું રિપોર્ટ બનાવી છે. જ્યારે સુધી ફિજિયો કે ટ્રેનર મારાથી નથી બોલતા મને ખબર નહી પડે. મને ખબર છે કે ચયનકર્તાઓએ શું ઈમેલ મોકલ્યુ. કારણ કે મારાથી આરામ માટે નથી કીધું. 
આ સમયે પ્રેસ કાંફ્રેસમાં ટીમ ઈંડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ હતા. જ્યારે વિરાટ કોહલીએ મુખ્ય કોચના ચયન પર સવાલ પૂછ્યું ત્યારે તેને કહ્યું કે સીએસસી જો તેનાથી સલાહ માંગશે તો તે તેમની સલાહ આપશે. પણ અત્યારે સુધી તેનાથી કઈક પૂછ્યું નથી. વિરાટએ કહ્યું કે જો રવિ ભાઈ ફરીથી કોચ બને તો આખી ટીમ ખુશ થશે. 
 
વિરાટએ ટીમમાં મનમુટાવની ખબરને પણ ખારિજ કર્યું અને કહ્યું કે તેમના અને રોહિત શર્માની વચ્ચે બધુ ઠીક છે. તેને કહ્યું કે ટીમનો વાતાવરણ પણ સારું છે. કોહલીએ કહ્યું અમને ઝૂઠ પીરસાઈ રહ્યું છે. અમે સત્યને અનજુઓ કરી રહ્યા છે. અમે સારી વસ્તુઓની તરફથી આંખ બંદ કરી રહ્યા છે. અમે અમારા મનમાં વસ્તુઓ બનાવી રહ્યા છે અને ઈચ્છે છે કે તે સત્ય હોય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments