Dharma Sangrah

આખેર વિરાટ શા માટે બોલ્યો - કોઈએ મને આરામ કરવા માટે નથી કીધું

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (14:31 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ વેસ્ટઈંડીજ પ્રવાસ પર જવાથી પહેલા મુંબઈમાં પ્રેસ કાંફ્રેસ કરી. આ પ્રેસ કાંફરેંસમાં વિરાટ કોહલીએ મીડિયાના બધા સવાલોનાજવાબ આપ્યા અને તેને લઈને ચાલી રહી અફવાહને ખારિજ કરી નાખ્યુ. વિરાટ કોહલીની સાથે સાથે આ પણ કહ્યું કે ભારતીય ટીમના પૂર્વ ફિજિયો કે ટ્રેનરમાંથી કોઈ તેને નથી કીધું કે અગાઉ વેસ્ટઈંડીજ પ્રવાસ પર તેને આરામ માટે સીમિત ઓવર્સના પ્રારૂપ નહી રમવા જોઈએ. 
હકીહત પહેલા એવી ખબર હતી કે જસપ્રીત બુમરાહ અને કોહલીને આરામ આપશે. પણ કોહલીએ કહ્યું કે કોઈએ તેનાથી નથી કીધું કે તેમનો કાર્યભાર નક્કી સીમાથી વધારે છે. તેને વેસ્ટઈંડીજ જવાથી પહેલા પ્રેસ કાંફ્રેસમાં કહ્યું, બોર્ડએ આપેલ ઈમેલ પર બધુ રહે છે. મને ખબર નહી પડતું કે શું રિપોર્ટ બનાવી છે. જ્યારે સુધી ફિજિયો કે ટ્રેનર મારાથી નથી બોલતા મને ખબર નહી પડે. મને ખબર છે કે ચયનકર્તાઓએ શું ઈમેલ મોકલ્યુ. કારણ કે મારાથી આરામ માટે નથી કીધું. 
આ સમયે પ્રેસ કાંફ્રેસમાં ટીમ ઈંડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ હતા. જ્યારે વિરાટ કોહલીએ મુખ્ય કોચના ચયન પર સવાલ પૂછ્યું ત્યારે તેને કહ્યું કે સીએસસી જો તેનાથી સલાહ માંગશે તો તે તેમની સલાહ આપશે. પણ અત્યારે સુધી તેનાથી કઈક પૂછ્યું નથી. વિરાટએ કહ્યું કે જો રવિ ભાઈ ફરીથી કોચ બને તો આખી ટીમ ખુશ થશે. 
 
વિરાટએ ટીમમાં મનમુટાવની ખબરને પણ ખારિજ કર્યું અને કહ્યું કે તેમના અને રોહિત શર્માની વચ્ચે બધુ ઠીક છે. તેને કહ્યું કે ટીમનો વાતાવરણ પણ સારું છે. કોહલીએ કહ્યું અમને ઝૂઠ પીરસાઈ રહ્યું છે. અમે સત્યને અનજુઓ કરી રહ્યા છે. અમે સારી વસ્તુઓની તરફથી આંખ બંદ કરી રહ્યા છે. અમે અમારા મનમાં વસ્તુઓ બનાવી રહ્યા છે અને ઈચ્છે છે કે તે સત્ય હોય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

આગળનો લેખ
Show comments