Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાની ક્રિકેટરોને પત્નીના રૂપમાં ભારતીય યુવતીઓ કેમ ગમે છે ? હવે ભારતની શમિયા બની હસન અલીની બેગમ..

વેબદુનિયા ન્યુઝ ડેસ્ક
ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (14:37 IST)
પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ ભારતીય એયરોનૉટિકલ એંજિનિયર સામિયા આરજુથી દુબઈમાં લગ્ન કરી લીધા. ખૂબ જ નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમં બંનેયે લગ્ન કર્યા. હસન અલી એ પાકિસ્તાની ક્રિકેટરોની લિસ્ટમાં સામેલ થઈ ગયા. જેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. 
 
પ્રેમ ન તો જાતિ જુએ છે ન તો ધર્મ અને ન તો દેશની સરહદ. પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી ક્રિકેટ મેચ રમાતી હતી.  પાકિસ્તાન ક્રિકેટર અને ભારતીય મોડલ્સ, અભિનેત્રીઓમાં તાલમેલ વધતો અને પછી તે લગ્નમાં ફેરવાય જતો. આવો જાણીએ એ પાકિસ્તાની ક્રિકેટરો વિશે જેમણે ભારતીય યુવતીઓ સાથે લગ્ન કર્યા. 
શોએબ મલિક-સાનિયા મિર્જા - તાજેતામાં  આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુકેલા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 2010માં ભારતીય ટેનિસની સ્ટાર ખેલાડી સાનિયા મિર્જા સાથે લગ્ન કરી લીધા અહ તા.  જો કે મલિકે સાનિય સાથે લગ્ન પહેલા વર્ષ 2000માં આયેશા સિદ્દીકીથી સાથે લગ્ન કર્યા હતા. પણ સાનિયા સાથે લગ્ન કરતા પહેલા તેણે પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા. એક બાજુ જ્યા શોએબે સંન્યાસ લઈ લીધો છે તો બીજી બાજુ સાનિયા ભારત માટે ટેનિસ કોર્ટમાં કમબેક કરવાની તૈયારીમાં છે.  સાનિયાની કમબેકની આશા 2020 સુધી લગાવવામાં આવી રહી છે. બંનેનો એક પુત્ર પ છે. 
મોહસીન ખાન રીના રોય -  એંશીના દસકામાં પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર મોહસિન ખાને ભારતીય સિનેમાની અભિનેત્રી રીના રૉય સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે પાકિસ્તાન નહી પણ મુંબઈમાં જ વસી ગયા હતા. આ બંનેની એક પુત્રી થઈ જેનુ નામ જન્નત મુકવામાં આવ્યુ. ત્યારબાદ મોહસિન અને રીના વચ્ચે તકરાર થવા માંડી અને છુટાછેડા લઈને મોહસિન પોતાની પુત્રી જન્નત સાથે પાકિસ્તાન જતા રહ્યા. 
રીતા પર આવ્યુ અબ્બાસનુ દિલ - પાકિસ્તાની ક્રિકેટર ઝહીર અબ્બાસે પોતાની સંબંધી નસરીન સાથે લગ્ન કર્યા હતા. જેના દ્વારા તેમને ત્રણ પુત્રીઓ હતી. ત્યારબાદ લંડનમાં અબ્બાસની મુલાકાત ભારતીય મહિલા રીતા લુથરા સાથે થઈ.  મુલાકાતો પ્રેમમાં બદલાઈ અને અબ્બાસે લુથરા સાથે 1988માં લગ્ન કરી લીધા. અબ્બાસે પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા હતા. પછી રીત લુથરાનુ ધર્માતરણ કરી તેમનુ નામ સમીના અબ્બાસ કરી દેવામાં આવ્યુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments