Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2024 - ફાઈનલ ચેન્નાઈમાં, નોકઆઉટ મેચો અમદાવાદમાં યોજાશે

Webdunia
રવિવાર, 24 માર્ચ 2024 (10:41 IST)
IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
 
જાણવા મળ્યું છે કે એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નાઈમાં યોજાશે.
 
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, 'આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનાં હોમ ગ્રાઉન્ડ પર ઓપનિંગ મેચ અને ફાઈનલ યોજવાની પરંપરાનું પાલન કર્યું છે.'
 
IPL 2024, KKR vs SRH: KKR એ હૈદરાબાદને હરાવીને જીત સાથે શરૂઆત કરી, હેનરિક ક્લાસેનની ઈનિંગ બરબાદ થઈ ગઈ
 
BCCIએ સામાન્ય ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને IPLની બાકીની મેચોના શેડ્યૂલને આખરી ઓપ આપી દીધો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments