Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ipl 2021 KKR Vs MI - કેકેઆર સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ બોલરોની જોરદાર વખાણ કરી, બેટ્સમેનને આ સલાહ આપી

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (10:12 IST)
Ipl 2021 KKR Vs MI - કેકેઆર સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ બોલરોની જોરદાર વખાણ કરી, બેટ્સમેનને આ સલાહ આપી
 
ઈડિયમ પ્રીમિયર લીગ ના 14મા સીજનની શરૂઆત ભલે મુંબઈ ઈંડિયસની હારની સાથે કર્યુ હોય. પણ કોલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ની સામે ટીમએ જે રીતે જીત હાસલ કરી તેનાથી ફેંસ ખૂબ ખુશ થશે. રોહિત શર્માની કપ્તાની વાળી મુંબઈ ઈંડિયસ કેકેઆરના મોઢાની સામેથી જીત છીનવી અને તેમાં બૉલરનો મોટું હાથ રહ્યું. ચેન્નઈના એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં રમાતા આ મેચમાં મુંબઈ ઈંડિયસએ 153 રનના લક્ષ્યથી બચાવ કરતા થયા કેકેઆરને 10 રનથી હરાવ્યુ. એક સમય કેકેઆરને 31 બૉલ પર 31 રનની જરૂર હતી અને તેના ખાતામાં સાત વિકેટ બચ્યા હતા. પણ ત્યારબાદ મુંબઈ ઈડિયંસના બૉલરએ પૂરા મેચની રૂપરેખા જ બદલી દીધી. મેચ પછી કેપ્ટન રોહિતએ બૉલરના વખાણ કરી પણ સાથે જ બેટસમેનએ એક ખાસ સલાહ પણ આપી. 
 
મેચ પછી રોહિતએ કહ્યુ,  જોરદાર પુનરાગમન, બધાને ગજબનો જુસ્સો જોવાયા. તમે આવા મેચ ભાગ્યેજ જોશો. આ મેચથી ઘણો કોંફીડેંસ મળશે. કેકેઆરએ પાવરપ્લેમાં શાનદાર બેટીંગ કરી હતી. રાહુલ ચાહર બૉલિંગ માટે તમે અને અમારા માટે કેટલાક મહત્વના વિકેટ લીધા. ક્રુણાલ પંડયાએ કેટલાક કડક ઓવર ફેંક્યા જે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયા.  આ પૂર્ણ રૂપે ટીમની કોશિશ હતી અને તેનો શ્રેય બૉલરોને જાય છે. 
 
રોહિતએ આગળ ખ્યુ કે 'બેટ્સમેન તરીકે તમારે આગળ વધવું પડશે. ચેન્નાઈનો ટ્રેંડ એ છે કે તમે પ્રથમ બોલથી મોટા શોટ રમવાનું શરૂ કરી શકતા નથી. જ્યારે તમે બેટિંગ કરવા જાઓ છો, ત્યારે તમારે પ્લાનિંગ કરીને જવું પડશે. અમે 15-20 કરતા ઓછા રન બનાવ્યા હતા. આપણે અંતે સારી બેટિંગ કરી હોવી જોઈએ. ડેથ ઓવરમાં કેવી બેટિંગ કરવી તે આપણે સમજવું પડશે, પરંતુ હું સાથી ખેલાડીઓ પાસેથી કંઈપણ છીનવા માંગતો નથી. સૂર્યકુમાર યાદવ પોતાનું ફોર્મ આગળ ધપાવી રહ્યા છે. તે નિર્ભયતાથી રમે છે. આ આપણા માટે પૉજિટિવ બાબત છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments