Dharma Sangrah

અમદાવાદમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી, 4ને ઇજા, 1 નું મોત

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (09:15 IST)
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં બે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની 4 ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટી સોસાયટીમાં આજે વહેલી સવારે 5 વાગે બ્લાસ્ટ થતાં બે મકાનો ધરાશાયી થઇ ગયા હતા. 
આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ફાયર દ્રારા રેસ્ક્યુ કરી સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં બે મહિલા અને બે પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનામાં 55 વર્ષીય ભાવનાબેન પટેલનું મોત નિપજ્યું છે.
 
પ્રાથમિક તપાસમાં ગેસ લિકેજના કારણે બ્લાસ્ટની ઘટના સર્જાઇ હોવાનું બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

સનીની સાવકી માતા હેમા માલિની સાથે 1 કલાકની મુલાકાતમાં શુ થઈ વાત ? પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઘરે પહોચ્યા

જેસલમેર માં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments