Dharma Sangrah

ગ્રાહમ થોર્પે કરી આત્મહત્યા, પત્નીએ કહ્યું ડિપ્રેશનમાં હતા

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (17:35 IST)
વિતેલા સપ્તાહમાં 55 વર્ષની ઉંમરના ઇંગ્લૅન્ડના પૂર્વ બૅટ્સમૅન ગ્રાહમ થોર્પનું મૃત્યુ થયું હતું. હવે તેમના પરિવારે કહ્યું છે કે થોર્પે પોતાનો જીવ ખુદ લીધો હતો.
 
થોર્પે ઇંગ્લૅન્ડ વતી 100 ટેસ્ટ મૅચ અને 82 વન-ડે મૅચ રમી હતી.
 
ધ ટાઇમ્સને આપેલી એક મુલાકાતમાં થોર્પનાં પત્ની અમાંડાએ કહ્યું કે તેમના પતિ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.
 
તેમણે કહ્યું, “પત્ની અને બે પ્રેમ કરનારી દીકરીઓ છતાં તેમની હાલતમાં સુધારો નહોતો આવ્યો. તેઓ હાલના દિવસોમાં અસ્વસ્થ હતા. તેમને લાગી રહ્યું હતું કે પરિવારને તેમની જરૂર નથી. અમે તેમના આ પગલાંથી નિરાશ છીએ.”
 
તેમણે દાવો કર્યો કે મે, 2022માં પણ તેમણે આત્મહત્યાની કોશિશ કરી હતી જેને કારણે તેમને આઈસીયુમાં રહેવું પડ્યું હતું.
 
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થતા હોવ તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પાસેથી મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાતચીત કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments