Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Attack પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી કે નહી ?

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (18:12 IST)
મિત્રો પુલવામાં હુમલા પછી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાન સાથે વર્લ્ડકપ દરમિયાન મેચ રમવી કે નહી.. પુલવામાં હુમલા પછી હવે આખા દેશમાં ભારત-પાક મેચ ન કરાવવાની માંગ ઉઠી રહી છે. આપ સૌ જાણતા જ હશો કે વર્લ્ડકપ શેડ્યુલ મુજબ બંને ટીમને આ વર્ષે 16 જૂનના રોજ ઈગ્લેંડમાં સામસામે ટકરાવવાનુ છે. આ મામલાને લઈને શુક્રવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ વિશ્વ કપમાં પાક્સિતાન સાથે  મેચ ન રમાવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments