Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus: દેશમાં મૃત્યુનો આંક 40 હજારને વટાવી ગયો, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 56283 કેસ નોંધાયા

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (11:13 IST)
દેશમાં મૃત્યુનો આંક 40 હજારને વટાવી ગયો છે
દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 19,64,537 થઈ ગઈ છે. જેમાંથી 5,95,,501 એ સક્રિય કેસ છે, 13,28, 337. લોકોને સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 4૦,699  લોકોના મોત થયા છે.
 
છેલ્લા 24 કલાકમાં 56283 નવા કેસ નોંધાયા છે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 56,283 નવા કેસ નોંધાયા છે અને 904 લોકોનાં મોત નીપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments