Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક મહિના માટે શનિ-રવિ પાનના ગલ્લા રહેશે બંધ, બંધાણીઓએ દોડ મૂકી

Webdunia
શુક્રવાર, 9 એપ્રિલ 2021 (19:50 IST)
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની લીધે સ્થિતિ ગંભીર બનતી જાય છે. જેને પગલાં રાજ્યમાં કેટલાક ગામડાંઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોક્ડાઉન રાજ્યમાં લોકડાઉનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. શું લોકડાઉન થશે કે નહી તે મોટો પ્રશ્ન છે. લોકડાઉનને લઇને સૌથી વધુ ચિંતા વ્યસની અને તમાકુના બંધાણીઓમાં જોવા મળી રહી છે. ગત વર્ષે લોક્ડાઉનમાં ઉંચા ભાવે તમાકુ અને સિગરેટ ખરીદી કરી હતી તો ઘણા લોકોએ વ્યસન છોડી દીધા હતા. 
 
ત્યાર તાજેતરમાં ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે. તેથી પાન મસાલાનાં ગલ્લાઓ આવતી કાલથી દર શનિ-રવિ પાનનાં ગલ્લાઓ બંધ રહેશે. 
 
જેના કારણે હવે આ નિર્ણયથી પાન મસાલાના બંધાણીઓમાં ભાગદોડ મચી ગઇ છે. કારણ કે બે દિવસ ગલ્લા બંધ રહેવાનાં છે ત્યારે લોકો સ્ટોક કરવા માટે પાનના ગલ્લા તરફ દોટ મુકી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments